આજરોજ તા 11.12.2023 સોમવારના રોજ વહેલી સવારે દાહોદના ગોદીરોડ ઉકરડી ગામે રહેતો TRB સભ્ય અશ્વિન ભાઈ પ્રદીપભાઈ શર્માજે દરરોજની જેમાં આજરોજ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)દાહોદના ફ્રીલેન્ડ ગંજ વિસ્તારમાં રનિંગ કરતો હતો તે દરમિયાન અશ્વિન ભાઈ શર્માને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બેભાન થયા હતા અશ્વિન ભાઈ બેભાન તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાતક્લીક 108 ને જાણ કરી બેભાન અવસતામાં TRB ના સભ્ય અસ્વિન ભાઈને દાહોદના ઝાયડસં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં zaydus હોસ્પિટલના તબિબ દ્વારા તેઓને મૃત જાહેર કરતા પરિવાર જનોમાં શોકનું મોજુ ફરી વડ્યું હતું અશ્વિન ભાઈ દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેરમાં નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવતા હતા અને જાણવા મળ્યાં અનુસાર તેઓ આવનાર પોલીસ ભરતીઓ માટેની તૈયારી કરી રહ્યા હતા હાલ અશ્વિન ભાઈનું હાર્ટ અટેકથી મોત તથા દાહોદ શહેર પોલીસ તેમજ TRB સભ્યોમાં દુઃખની લાગણી જોવા મળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  બનાસકાંઠા જિલ્લાના થરાદમાં કેસરિયો લહેરાયો. 
 
                      બનાસકાંઠા જિલ્લાના થરાદમાં કેસરિયો લહેરાયો.
                  
   চিলাপথাৰৰ চিমেনচাপৰি মহাবিদ্যালয়ৰ সহকাৰী অধ্যাপিকা ড০ প্ৰেমলতা শৰ্মাৰ পৰলোকপ্ৰাপ্তি, দল সংগঠন বুদ্ধিজীৱী অগণন গুণমুগ্ধ ৰ শ্ৰদ্ধাঞ্জলি জ্ঞাপন ,তেখেতৰ মৃত্যু ত অঞ্চলজুৰি শোকৰ ছাঁ পৰিছে 
 
                      চিলাপথাৰৰ বিশিষ্ট লেখিকা, কবি চিমেনচাপৰি মহাবিদ্যালয়ৰ অসমীয়া বিভাগৰ সহকাৰী অধ্যাপিকা ড০ প্ৰমলতা...
                  
   জালিয়াতিৰ অভিযোগত ৰাজ্যসভাৰ পৰা নিলম্বিত ৰাঘৱ চাধা 
 
                      শুকুৰবাৰে ৰাজ্যসভাৰ পৰা নিলম্বন কৰা হয় আপৰ সাংসদ ৰাঘৱ চাধাক। দিল্লী সেৱা বিধেয়কখন নিৰ্বাচিত...
                  
   
  
  
  
   
  