આજરોજ તા 11.12.2023 સોમવારના રોજ વહેલી સવારે દાહોદના ગોદીરોડ ઉકરડી ગામે રહેતો TRB સભ્ય અશ્વિન ભાઈ પ્રદીપભાઈ શર્માજે દરરોજની જેમાં આજરોજ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)દાહોદના ફ્રીલેન્ડ ગંજ વિસ્તારમાં રનિંગ કરતો હતો તે દરમિયાન અશ્વિન ભાઈ શર્માને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બેભાન થયા હતા અશ્વિન ભાઈ બેભાન તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાતક્લીક 108 ને જાણ કરી બેભાન અવસતામાં TRB ના સભ્ય અસ્વિન ભાઈને દાહોદના ઝાયડસં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં zaydus હોસ્પિટલના તબિબ દ્વારા તેઓને મૃત જાહેર કરતા પરિવાર જનોમાં શોકનું મોજુ ફરી વડ્યું હતું અશ્વિન ભાઈ દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેરમાં નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવતા હતા અને જાણવા મળ્યાં અનુસાર તેઓ આવનાર પોલીસ ભરતીઓ માટેની તૈયારી કરી રહ્યા હતા હાલ અશ્વિન ભાઈનું હાર્ટ અટેકથી મોત તથા દાહોદ શહેર પોલીસ તેમજ TRB સભ્યોમાં દુઃખની લાગણી જોવા મળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Motorola Edge 50 Ultra 5G भारत में हुआ लॉन्च, फटाफट चेक करें दाम
मोटोरोला ने अपने ग्राहकों के लिए Motorola Edge 50 Ultra 5G लॉन्च कर दिया है। इस फोन की कीमत 50...
PORBANDAR પોરબંદર જિલ્લાની વિવિધ અદાલતોમાં મેગા લોક અદાલત યોજાઈ 13 11 2022
PORBANDAR પોરબંદર જિલ્લાની વિવિધ અદાલતોમાં મેગા લોક અદાલત યોજાઈ 13 11 2022
रुग्णवाहिकेला प्रत्येकाने अशीच वाट मोकळी करून दिली पाहिजे......
रुग्णवाहिकेला प्रत्येकाने अशीच वाट मोकळी करून दिली पाहिजे......
રામોલ પોલીસ સ્ટેશન ઝોન5 : ફાયરિંગ કરી ફરાર 3 આરીપોને શોધીને ધરપકડ કરવામાં આવી, #social_media_sandesh
અમદાવાદ ખાતે આવેલ zone 5 ના રામોલ પોલિસ સ્ટેશન ની હદ માં રથયાત્રા દરમિયાન ફાયરિંગ કરી ફરાર થયેલ 3...
કેન્દ્ર સરકાર ના કર્મચારીઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર ની ફરિયાદ માટે ભુજ ખાતે બે દિવસીય કેમ્પનું આયોજન
સી.બી.આઈ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે ભુજ સર્કિટ હાઉસ ખાતે...