કાલોલ થી ઉમરા હજ કરવા માટે ૩૬ થી વધુ મુસ્લિમ બિરાદારો કાલોલ થી મક્કા જવા રવાના થયા કાલોલ આશિયાના સોસાયટીના મોલવી અબ્દુલ રસીદ અને નગરના મુસ્લિમ બિરાદરો ઉમરાહ હજ માટે જવા રવાના થયા છે જો પ્રથમ ટ્રાવેલ્સ મારફતે મુંબઈ જશે અને ત્યારબાદ હવાઈ મુસાફરી કરી મસ્ત ક પહોંચી જીદા ઉતરાણ કરી અને ઉમરાહ માટે મક્કા મદીના પહોંચશે સમગ્ર મુસ્લિમ બિરાદરોમાં આ ઉમરાનો બુલાવો આવતા સમગ્ર ઉમરાહ જનાર કુટુંબોમાં આનંદ અને ખુશીની લાગણી વ્યાપી હતી આ સમગ્ર ૩૬ લોકો અત્યારે આ મહિને ગયા છે અને હજુ દસેક દિવસ પછી બીજા ૩૬ બિરાદારો ઉમરાહ હજ માટે મક્કા જશે આ સમગ્ર મુસ્લિમ બિરાદરો ૨૦ દિવસ માટે ઉમરા કરવા જાય છે અને સમગ્ર ૨૦ દિવસ દરમિયાન આ ઉમરાહ કરશે આ સમગ્ર ઉમરાહ માટે મુબારકભાઈ અને સમગ્ર નગરના મુસ્લિમ બિરાદરો એ આ ટુર માટે ખૂબ જ મહેનત કરી હતી પહેલા એક વખત આ ટુર કેન્સલ થઈ હતી અને ત્યારબાદ માલિકનો બુલાવો થતાં આ ટુર પર જવા રવાના થતા સમગ્ર ૩૬ લોકોમાં તેમજ તેઓના પરિવાર મા ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો કહેવાય છે કે તીર્થ સ્થળો પર અલ્લાહનો બુલાવા આવે તો જ જવા મળે છે. અને અલ્લાહનો આભાર માને છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Google Assistant में से हटाए जा रहे हैं 17 फीचर्स, जानिए क्या है इसके पीछे की वजह
Google अपने कस्टमर्स की जरूरतों के हिसाब अपने ऐप्स को अपडेट करता रहता है। इसी सिलसिले को जारी...
বিদ্যাঞ্জলী হ'ল-জ্ঞাননঞ্জলী,বিদ্বানলোকে জ্ঞান দান দিব লাগে,অৰ্থবানলোকে অৰ্থ দান দিব লাগে: মন্ত্ৰী যোগেন মহন
বিদ্যাঞ্জলী আঁচনি আৰু বিদ্যালয় বন্ধ কৰাকলৈ মন্ত্ৰী যোগেন মহনৰ তাৎপৰ্যপূৰ্ণ মন্তব্য। বিদ্যাঞ্জলী...
হীৰাপাৰাত বৰলীয়া নৈৰ গৰাখহনীয়াই ভাবুকি আনিছে নৈপৰীয়া ৰাইজলৈ
কামৰূপ আৰু নলবাৰী জিলাৰ সীমান্তবৰ্তী বৰলীয়া নৈয়ে বাহাৰঘাটৰ ওচৰৰ হীৰাপাৰাত গৰাখহনীয়া হৈ নৈপৰীয়া...