કાલોલ થી ઉમરા હજ કરવા માટે ૩૬ થી વધુ મુસ્લિમ બિરાદારો કાલોલ થી મક્કા જવા રવાના થયા કાલોલ આશિયાના સોસાયટીના મોલવી અબ્દુલ રસીદ અને નગરના મુસ્લિમ બિરાદરો ઉમરાહ હજ માટે જવા રવાના થયા છે જો પ્રથમ ટ્રાવેલ્સ મારફતે મુંબઈ જશે અને ત્યારબાદ હવાઈ મુસાફરી કરી મસ્ત ક પહોંચી જીદા ઉતરાણ કરી અને ઉમરાહ માટે મક્કા મદીના પહોંચશે સમગ્ર મુસ્લિમ બિરાદરોમાં આ ઉમરાનો બુલાવો આવતા સમગ્ર ઉમરાહ જનાર કુટુંબોમાં આનંદ અને ખુશીની લાગણી વ્યાપી હતી આ સમગ્ર ૩૬ લોકો અત્યારે આ મહિને ગયા છે અને હજુ દસેક દિવસ પછી બીજા ૩૬ બિરાદારો ઉમરાહ હજ માટે મક્કા જશે આ સમગ્ર મુસ્લિમ બિરાદરો ૨૦ દિવસ માટે ઉમરા કરવા જાય છે અને સમગ્ર ૨૦ દિવસ દરમિયાન આ ઉમરાહ કરશે આ સમગ્ર ઉમરાહ માટે મુબારકભાઈ અને સમગ્ર નગરના મુસ્લિમ બિરાદરો એ આ ટુર માટે ખૂબ જ મહેનત કરી હતી પહેલા એક વખત આ ટુર કેન્સલ થઈ હતી અને ત્યારબાદ માલિકનો બુલાવો થતાં આ ટુર પર જવા રવાના થતા સમગ્ર ૩૬ લોકોમાં તેમજ તેઓના પરિવાર મા ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો કહેવાય છે કે તીર્થ સ્થળો પર અલ્લાહનો બુલાવા આવે તો જ જવા મળે છે. અને અલ્લાહનો આભાર માને છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે,સુરત, ભાવનગર, અમદાવાદ અંબાજીમાં અનેક કાર્યક્રમોનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાતમાં પીએમ મોદીનો સુરત...
खुद से UAN activate कैसे करें I UAN activation process
खुद से UAN activate कैसे करें I UAN activation process
Chandrababu Naidu: 53 दिन जेल में काटने के बाद घर पहुंचे पूर्व CM चंद्रबाबू नायडू, परिवार और समर्थकों ने किया स्वागत
अमरावती। आंध्र प्रदेश के पूर्व सीएम चंद्रबाबू नायडू जेल से रिहा होने के बाद बुधवार सुबह...
आष्टी पोलीस ठाण्यात पोलीस वर्धापन दिन साजरा
आष्टी प्रतिनिधी
आष्टी येथील पोलीस ठाण्यात पोलीस वर्धापन दिनानिमित्त दिनांक 2 ते 8 जानेवारी...