કાલોલ થી ઉમરા હજ કરવા માટે ૩૬ થી વધુ મુસ્લિમ બિરાદારો કાલોલ થી મક્કા જવા રવાના થયા કાલોલ આશિયાના સોસાયટીના મોલવી અબ્દુલ રસીદ અને નગરના મુસ્લિમ બિરાદરો ઉમરાહ હજ માટે જવા રવાના થયા છે જો પ્રથમ ટ્રાવેલ્સ મારફતે મુંબઈ જશે અને ત્યારબાદ હવાઈ મુસાફરી કરી મસ્ત ક પહોંચી જીદા ઉતરાણ કરી અને ઉમરાહ માટે મક્કા મદીના પહોંચશે સમગ્ર મુસ્લિમ બિરાદરોમાં આ ઉમરાનો બુલાવો આવતા સમગ્ર ઉમરાહ જનાર કુટુંબોમાં આનંદ અને ખુશીની લાગણી વ્યાપી હતી આ સમગ્ર ૩૬ લોકો અત્યારે આ મહિને ગયા છે અને હજુ દસેક દિવસ પછી બીજા ૩૬ બિરાદારો ઉમરાહ હજ માટે મક્કા જશે આ સમગ્ર મુસ્લિમ બિરાદરો ૨૦ દિવસ માટે ઉમરા કરવા જાય છે અને સમગ્ર ૨૦ દિવસ દરમિયાન આ ઉમરાહ કરશે આ સમગ્ર ઉમરાહ માટે મુબારકભાઈ અને સમગ્ર નગરના મુસ્લિમ બિરાદરો એ આ ટુર માટે ખૂબ જ મહેનત કરી હતી પહેલા એક વખત આ ટુર કેન્સલ થઈ હતી અને ત્યારબાદ માલિકનો બુલાવો થતાં આ ટુર પર જવા રવાના થતા સમગ્ર ૩૬ લોકોમાં તેમજ તેઓના પરિવાર મા ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો કહેવાય છે કે તીર્થ સ્થળો પર અલ્લાહનો બુલાવા આવે તો જ જવા મળે છે. અને અલ્લાહનો આભાર માને છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોજીત્રામાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી કરાઈ
સોજીત્રા મોટી ચોકડી વિસ્તારમાં તંત્ર દ્વારા સોમવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે....
Rajtilak Aaj Tak Helicopter Shot: Faridabad की जनता ने किसका करेगी राजतिलक? | Aaj Tak
Rajtilak Aaj Tak Helicopter Shot: Faridabad की जनता ने किसका करेगी राजतिलक? | Aaj Tak
Mohan Bhagwat Statement: भागवत के ज्यादा बच्चे वाले बयान पर AIMIM प्रमुख Owaisi ने किया पलटवार
Mohan Bhagwat Statement: भागवत के ज्यादा बच्चे वाले बयान पर AIMIM प्रमुख Owaisi ने किया पलटवार
ડીસા માં ધોળા દિવસે તબિબ ના ઘરમાં બે લૂંટારુઓ છરો લઈ ને ઘૂસ્યા તબિબ ના 2 મોબાઈલ લઈને ફરાર
ડીસા માં ધોળા દિવસે તબિબ ના ઘરમાં બે લૂંટારુઓ છરો લઈ ને ઘૂસ્યા તબિબ ના 2 મોબાઈલ લઈને ફરાર