કાલોલ થી ઉમરા હજ કરવા માટે ૩૬ થી વધુ મુસ્લિમ બિરાદારો કાલોલ થી મક્કા જવા રવાના થયા કાલોલ આશિયાના સોસાયટીના મોલવી અબ્દુલ રસીદ અને નગરના મુસ્લિમ બિરાદરો ઉમરાહ હજ માટે જવા રવાના થયા છે જો પ્રથમ ટ્રાવેલ્સ મારફતે મુંબઈ જશે અને ત્યારબાદ હવાઈ મુસાફરી કરી મસ્ત ક પહોંચી જીદા ઉતરાણ કરી અને ઉમરાહ માટે મક્કા મદીના પહોંચશે સમગ્ર મુસ્લિમ બિરાદરોમાં આ ઉમરાનો બુલાવો આવતા સમગ્ર ઉમરાહ જનાર કુટુંબોમાં આનંદ અને ખુશીની લાગણી વ્યાપી હતી આ સમગ્ર ૩૬ લોકો અત્યારે આ મહિને ગયા છે અને હજુ દસેક દિવસ પછી બીજા ૩૬ બિરાદારો ઉમરાહ હજ માટે મક્કા જશે આ સમગ્ર મુસ્લિમ બિરાદરો ૨૦ દિવસ માટે ઉમરા કરવા જાય છે અને સમગ્ર ૨૦ દિવસ દરમિયાન આ ઉમરાહ કરશે આ સમગ્ર ઉમરાહ માટે મુબારકભાઈ અને સમગ્ર નગરના મુસ્લિમ બિરાદરો એ આ ટુર માટે ખૂબ જ મહેનત કરી હતી પહેલા એક વખત આ ટુર કેન્સલ થઈ હતી અને ત્યારબાદ માલિકનો બુલાવો થતાં આ ટુર પર જવા રવાના થતા સમગ્ર ૩૬ લોકોમાં તેમજ તેઓના પરિવાર મા ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો કહેવાય છે કે તીર્થ સ્થળો પર અલ્લાહનો બુલાવા આવે તો જ જવા મળે છે. અને અલ્લાહનો આભાર માને છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાબરા: મોહરમના તહેવારને ધ્યાનમાં લઈને બાબરા પી.આઈ શ્રી ડાંગરવાલા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સબીલોની મુલાકાત લેવામાં આવી
મોહરમના તહેવારને ધ્યાનમાં લઈને બાબરા પી.આઈ શ્રી ડાંગરવાલા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સબીલોની...
ધારી પોલીસમાં જેના નામની અરજી હતી એ શખ્સ દારૂના નશામાં જડપાયો
ધારી પોલીસમાં જેના નામની અરજી હતી એ શખ્સ દારૂના નશામાં જડપાયો
દેવભૂમિ દ્વારકા ના ઓખા ખાતે માછીમાર સમાજ દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું
દેવભૂમિ દ્વારકા ના ઓખા ખાતે માછીમાર સમાજ દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું
भैंसरोड़गढ़ पंचायत के राजू अंसारी के घर निकला कोबरा साँप ताहिर खान ने किया साँप का रेस्क्यू
रावतभाटा की भेसरोड़गढ़ पंचायत मे एक व्यक्ति के घर मे साँप निकलने से हड़कांप मच गया वाइल्ड एनिमल्स...
PM Kisan Yojana: 2 करोड़ किसान इस बार रह जाएंगे 13वीं किस्त से वंचित, नियमों में हुआ बदलाव
PM Kisan Yojana 2023: अगर आप भी प्रधानमंत्री किसान सम्मान निधि (PM Kisan nidhi)के...