કાલોલ થી ઉમરા હજ કરવા માટે ૩૬ થી વધુ મુસ્લિમ બિરાદારો કાલોલ થી મક્કા જવા રવાના થયા કાલોલ આશિયાના સોસાયટીના મોલવી અબ્દુલ રસીદ અને નગરના મુસ્લિમ બિરાદરો ઉમરાહ હજ માટે જવા રવાના થયા છે જો પ્રથમ ટ્રાવેલ્સ મારફતે મુંબઈ જશે અને ત્યારબાદ હવાઈ મુસાફરી કરી મસ્ત ક પહોંચી જીદા ઉતરાણ કરી અને ઉમરાહ માટે મક્કા મદીના પહોંચશે સમગ્ર મુસ્લિમ બિરાદરોમાં આ ઉમરાનો બુલાવો આવતા સમગ્ર ઉમરાહ જનાર કુટુંબોમાં આનંદ અને ખુશીની લાગણી વ્યાપી હતી આ સમગ્ર ૩૬ લોકો અત્યારે આ મહિને ગયા છે અને હજુ દસેક દિવસ પછી બીજા ૩૬ બિરાદારો ઉમરાહ હજ માટે મક્કા જશે આ સમગ્ર મુસ્લિમ બિરાદરો ૨૦ દિવસ માટે ઉમરા કરવા જાય છે અને સમગ્ર ૨૦ દિવસ દરમિયાન આ ઉમરાહ કરશે આ સમગ્ર ઉમરાહ માટે મુબારકભાઈ અને સમગ્ર નગરના મુસ્લિમ બિરાદરો એ આ ટુર માટે ખૂબ જ મહેનત કરી હતી પહેલા એક વખત આ ટુર કેન્સલ થઈ હતી અને ત્યારબાદ માલિકનો બુલાવો થતાં આ ટુર પર જવા રવાના થતા સમગ્ર ૩૬ લોકોમાં તેમજ તેઓના પરિવાર મા ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો કહેવાય છે કે તીર્થ સ્થળો પર અલ્લાહનો બુલાવા આવે તો જ જવા મળે છે. અને અલ્લાહનો આભાર માને છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિશ્વ કપાસ દિનની ઉજવણી, નવસારી કૃષિ યુ.ના કુલપતિશ્રી ઝેડ.પી.પટેલના અધ્યક્ષસ્થાને ખેડુત દિનની ઉજવણી
વિશ્વ કપાસ દિનની ઉજવણી, નવસારી કૃષિ યુ.ના કુલપતિશ્રી ઝેડ.પી.પટેલના અધ્યક્ષસ્થાને ખેડુત દિનની...
100X डिजिटल जूम के साथ साथ इस दिन एंट्री करेगा iQoo 12 फोन, मिलेगा 64MP पेरिस्कोप टेलीफोटो कैमरा
iQoo 12 Series India Launch Date बेस iQoo 12 मॉडल के लिए एक माइक्रोसाइट अब अमेजन की भारत साइट पर...
खाते हैं लेकिन लगता क्यों नहीं?|आपका वजन क्यों नहीं बढ़ रहा है?|Malabsorption syndrome|Alka Thakur
खाते हैं लेकिन लगता क्यों नहीं?|आपका वजन क्यों नहीं बढ़ रहा है?|Malabsorption syndrome|Alka Thakur
Breaking News: 'संत हमारे लिए पूजनीय मेरी टिप्पणी CM पर थी', 'माफिया और मठाधीश' पर Akhilesh की सफाई
Breaking News: 'संत हमारे लिए पूजनीय मेरी टिप्पणी CM पर थी', 'माफिया और मठाधीश' पर Akhilesh की सफाई