વડિયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં એક મકાન રાત્રિના સમયે ભારે વરસાદને કારણે થયું જમીનદોષ ત્યારે આ મકાનની અંદર કોઈ ન રહેતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જો વિગતે વાત કરવામાં આવે તો વડીયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં તાલુકા સ્કૂલ ની પાછળ એક મકાન જે કાચું હતું અને આ કાચા મકાનમાં કોઈ ન રહેતું હોવાથી એ બંધ હતું ત્યારે બંધ મકાનમાં અચાનક જ ભારે વરસાદને કારણે દિવાલનું ધોવાણ થતાં દિવાલ ઘસી પડી હતી અને મકાન જમીન દોષ થઈ ગયું હતું ત્યારે રસ્તા પરની દિવાલ પડતા કોઈની અવરજવર ન હોવાથી પણ કોઈ દુર્ઘટના થઈ ન હતી ત્યારે મકાનમાં કોઈ ન રહેતું હોવાથી મોટી જાનહાની ટળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એલ.સી.બી.પોલીસે કાલોલના બાકરોલ નવીનગરી ખાતેથી વિદેશી દારૂની બોટલો તથા બીયરના ટીન નંગ-૧૧૨ કી.રૂ.૩૧,૯૦૬/-નો મુુ્દ્દામાલ ઝડપી પાડયો
જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જીલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા જરૂરી સુચના...
ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું: રૂ. 45 લાખનો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી
સુરેન્દ્રનગર જીલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું...