વડિયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં એક મકાન રાત્રિના સમયે ભારે વરસાદને કારણે થયું જમીનદોષ ત્યારે આ મકાનની અંદર કોઈ ન રહેતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જો વિગતે વાત કરવામાં આવે તો વડીયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં તાલુકા સ્કૂલ ની પાછળ એક મકાન જે કાચું હતું અને આ કાચા મકાનમાં કોઈ ન રહેતું હોવાથી એ બંધ હતું ત્યારે બંધ મકાનમાં અચાનક જ ભારે વરસાદને કારણે દિવાલનું ધોવાણ થતાં દિવાલ ઘસી પડી હતી અને મકાન જમીન દોષ થઈ ગયું હતું ત્યારે રસ્તા પરની દિવાલ પડતા કોઈની અવરજવર ન હોવાથી પણ કોઈ દુર્ઘટના થઈ ન હતી ત્યારે મકાનમાં કોઈ ન રહેતું હોવાથી મોટી જાનહાની ટળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM केजरीवाल को कल तिहाड़ जेल में करना होगा सरेंडर, कोर्ट से नहीं मिली राहत; पढ़ें ED ने विरोध में क्या दिए तर्क
नई दिल्ली। दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल को राऊज एवेन्यू कोर्ट से तत्काल राहत नहीं...
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ થરાદ ખાતે જાહેર સભા સંબોધી
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ થરાદ ખાતે જાહેર સભા સંબોધી
સગીરાના અપહરણના ગુન્હાના આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી લાઠી પોલીસ ટીમ.
મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના અમઝેરા પો.સ્ટે.ના સગીરાના અપહરણના ગુન્હાના આરોપીને ભોગબનનાર સાથે...
સાયબર ક્રાઇમ આચરતી ટોળકીના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને હરીયાણાથી પકડી પાડતી સાયબર ક્રાઈમ પોલીસ
ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવીન્યુડ વિડીયોકોલ કરીરૂપીયાની માંગણી કરતી...
વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાને નાયબ મુખ્ય દંડક બનાવીને નવા મંત્રીમંડળમાં ઝાલાવાડને પ્રતિનિધિત્વ અપાયું
વિધાનસભાની ચૂંટણીમાં ઝાલાવાડની તમામ 5 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે ત્યારે સોમવારે નવા...