વડિયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં એક મકાન રાત્રિના સમયે ભારે વરસાદને કારણે થયું જમીનદોષ ત્યારે આ મકાનની અંદર કોઈ ન રહેતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જો વિગતે વાત કરવામાં આવે તો વડીયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં તાલુકા સ્કૂલ ની પાછળ એક મકાન જે કાચું હતું અને આ કાચા મકાનમાં કોઈ ન રહેતું હોવાથી એ બંધ હતું ત્યારે બંધ મકાનમાં અચાનક જ ભારે વરસાદને કારણે દિવાલનું ધોવાણ થતાં દિવાલ ઘસી પડી હતી અને મકાન જમીન દોષ થઈ ગયું હતું ત્યારે રસ્તા પરની દિવાલ પડતા કોઈની અવરજવર ન હોવાથી પણ કોઈ દુર્ઘટના થઈ ન હતી ત્યારે મકાનમાં કોઈ ન રહેતું હોવાથી મોટી જાનહાની ટળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#Gir Somnath | કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલ ગુજરાતમાં | Divyang News
#Gir Somnath | કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલ ગુજરાતમાં | Divyang News
વિસનગર : કારચાલકે એક્ટિવા અને રીક્ષાને અડફેટે લીધી; ચાર વ્યક્તિઓને ઇજાઓ, એકની હાલત ગંભીર
વિસનગર તાલુકાના ઉદલપુર ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં પૂર ઝડપે જઈ રહેલ ટાટા વિસ્ટા...
બાબરા નો રામપરા ડેમ ઓવરફલો ખેડૂતો મા ખુશી નો માહોલ
બાબરા નો રામપરા ડેમ ઓવરફલો ખેડૂતો મા ખુશી નો માહોલ
કર્ણાટકમાં 1000 મોદી પણ આવશે તો કંઈ નહીં થાય, કુમારસ્વામીએ માર્યો કટાક્ષ
કર્ણાટકમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ત્યાંની તમામ પાર્ટીઓએ અત્યારથી...
অকনিৰ কবিতা ঘৰ অসম কেন্দ্ৰীয় সমিতি ৰহাৰ জোঙালবলহু শাখা সমিতি গঠন।
১৯৯৪ চনৰ ১জানুবাৰীত স্থাপিত তথা ২৯বৰ্ষত পদাৰ্পন কৰা শিশু সকলৰ সৰ্বাংগীন বিকাশ সাধনৰ বাবে গঠিত...