વડિયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં એક મકાન રાત્રિના સમયે ભારે વરસાદને કારણે થયું જમીનદોષ ત્યારે આ મકાનની અંદર કોઈ ન રહેતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જો વિગતે વાત કરવામાં આવે તો વડીયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં તાલુકા સ્કૂલ ની પાછળ એક મકાન જે કાચું હતું અને આ કાચા મકાનમાં કોઈ ન રહેતું હોવાથી એ બંધ હતું ત્યારે બંધ મકાનમાં અચાનક જ ભારે વરસાદને કારણે દિવાલનું ધોવાણ થતાં દિવાલ ઘસી પડી હતી અને મકાન જમીન દોષ થઈ ગયું હતું ત્યારે રસ્તા પરની દિવાલ પડતા કોઈની અવરજવર ન હોવાથી પણ કોઈ દુર્ઘટના થઈ ન હતી ત્યારે મકાનમાં કોઈ ન રહેતું હોવાથી મોટી જાનહાની ટળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Tech समेत इन 5 कंपनियों के IPO Share market में करोड़ों का खेल कर गए, चूक गए तो ये देखिए
Tata Tech समेत इन 5 कंपनियों के IPO Share market में करोड़ों का खेल कर गए, चूक गए तो ये देखिए
આણંદ જિલ્લા કલેકટરશ્રીનું સોજીત્રા ધારાસભ્યશ્રીએ કર્યું સ્વાગત
આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને ૧૧૪-સોજીત્રા વિધાનસભાના લોકલાડીલા, સંવેદનશીલ અને પ્રજાવત્સલ...
Animal की opening collection ने पसीने छुड़ाये ! Bollywood | Ranbir Kapoor | Anil Kapoor |
Animal की opening collection ने पसीने छुड़ाये ! Bollywood | Ranbir Kapoor | Anil Kapoor |
বাৰেকুৰিৰ তৰাজান গাঁৱত বিশ্ব হলৌ দিৱস উদযাপন
বাৰেকুৰিৰ তৰাজান গাঁৱত দুদিনীয়াকৈ আয়োজন কৰিছে বিশ্ব হলৌ দিৱস ৷
બોટાદ લઠ્ઠાકાંડ કેસનો મામલો,સિવિલ હોસ્પિટલમાંથી 6 દર્દીઓ ડિસ્ચાર્જ
બોટાદ લઠ્ઠાકાંડ કેસનો મામલો,સિવિલ હોસ્પિટલમાંથી 6 દર્દીઓ ડિસ્ચાર્જ