વડિયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં એક મકાન રાત્રિના સમયે ભારે વરસાદને કારણે થયું જમીનદોષ ત્યારે આ મકાનની અંદર કોઈ ન રહેતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જો વિગતે વાત કરવામાં આવે તો વડીયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં તાલુકા સ્કૂલ ની પાછળ એક મકાન જે કાચું હતું અને આ કાચા મકાનમાં કોઈ ન રહેતું હોવાથી એ બંધ હતું ત્યારે બંધ મકાનમાં અચાનક જ ભારે વરસાદને કારણે દિવાલનું ધોવાણ થતાં દિવાલ ઘસી પડી હતી અને મકાન જમીન દોષ થઈ ગયું હતું ત્યારે રસ્તા પરની દિવાલ પડતા કોઈની અવરજવર ન હોવાથી પણ કોઈ દુર્ઘટના થઈ ન હતી ત્યારે મકાનમાં કોઈ ન રહેતું હોવાથી મોટી જાનહાની ટળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉદ્ધવ ઠાકરે કેમ્પના કેદાર દિઘે પર બળાત્કાર પીડિતાને ધમકી આપવાનો આરોપ, કેસ નોંધાયો
થાણેના શિવસેનાના નવા જિલ્લા પ્રમુખ કેદાર દિઘે કાયદાકીય મુશ્કેલીમાં હોવાનું જણાય છે. તેની સામે...
બનાસકાંઠા : પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ....
બનાસકાંઠા : પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ....
6 વાગ્યે 16 રિપોર્ટર @6 PM - 10.09.2022 @Sandesh News
6 વાગ્યે 16 રિપોર્ટર @6 PM - 10.09.2022 @Sandesh News
દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ કચેરીઓએ મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતો માટે મૌન પાળ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ કચેરીઓએ મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતો માટે મૌન પાળ્યું