વડિયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં એક મકાન રાત્રિના સમયે ભારે વરસાદને કારણે થયું જમીનદોષ ત્યારે આ મકાનની અંદર કોઈ ન રહેતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જો વિગતે વાત કરવામાં આવે તો વડીયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં તાલુકા સ્કૂલ ની પાછળ એક મકાન જે કાચું હતું અને આ કાચા મકાનમાં કોઈ ન રહેતું હોવાથી એ બંધ હતું ત્યારે બંધ મકાનમાં અચાનક જ ભારે વરસાદને કારણે દિવાલનું ધોવાણ થતાં દિવાલ ઘસી પડી હતી અને મકાન જમીન દોષ થઈ ગયું હતું ત્યારે રસ્તા પરની દિવાલ પડતા કોઈની અવરજવર ન હોવાથી પણ કોઈ દુર્ઘટના થઈ ન હતી ત્યારે મકાનમાં કોઈ ન રહેતું હોવાથી મોટી જાનહાની ટળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  10 हजार रुपये सस्ता मिल रहा OPPO का ये धाकड़ फोन, 50MP कैमरा के साथ मिलेगी 8GB रैम; जानें बैंक ऑफर 
 
                      OPPO A58 Smartphone Sale Offer OPPO A58 फ्लिपकार्ट पर 9% प्रतिशत की छूट के साथ उपलब्ध है। यह...
                  
   રાધનપુર : ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂર્ણાવૃત્તિ | SatyaNirbhay News Channel 
 
                      રાધનપુર : ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂર્ણાવૃત્તિ | SatyaNirbhay News Channel
                  
   इटावा नगर में कल रहेगी बिजली बंद  
 
                      इटावा नगर में कल रहेगी बिजली बंद 
इटावा
इटावा 33 केवी ग्रिड और नगर की विद्युत लाइनों की...
                  
   Election Commission से जुड़े अहम नियम में बदलाव, Modi सरकार पर क्यों उठ रहे सवाल? - Spotlight 
 
                      Election Commission से जुड़े अहम नियम में बदलाव, Modi सरकार पर क्यों उठ रहे सवाल? - Spotlight
                  
   S Jaishankar ने लंदन में बताया भारत में क्या-क्या बदलाव आया? 
 
                      S Jaishankar ने लंदन में बताया भारत में क्या-क्या बदलाव आया?
                  
   
  
  
  
  
   
   
  