વડિયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં એક મકાન રાત્રિના સમયે ભારે વરસાદને કારણે થયું જમીનદોષ ત્યારે આ મકાનની અંદર કોઈ ન રહેતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જો વિગતે વાત કરવામાં આવે તો વડીયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં તાલુકા સ્કૂલ ની પાછળ એક મકાન જે કાચું હતું અને આ કાચા મકાનમાં કોઈ ન રહેતું હોવાથી એ બંધ હતું ત્યારે બંધ મકાનમાં અચાનક જ ભારે વરસાદને કારણે દિવાલનું ધોવાણ થતાં દિવાલ ઘસી પડી હતી અને મકાન જમીન દોષ થઈ ગયું હતું ત્યારે રસ્તા પરની દિવાલ પડતા કોઈની અવરજવર ન હોવાથી પણ કોઈ દુર્ઘટના થઈ ન હતી ત્યારે મકાનમાં કોઈ ન રહેતું હોવાથી મોટી જાનહાની ટળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिवसंग्राम शिरूर तालुक्याच्या वतीने जिल्हाधिकाऱ्यांची पीक विमा संदर्भात भेट@news23marathi
शिवसंग्राम शिरूर तालुक्याच्या वतीने जिल्हाधिकाऱ्यांची पीक विमा संदर्भात भेट@news23marathi
নামনি মাজুলীত বোৱাৰীৰ আত্মহত্যাৰ ঘটনা- ৰহস্য : চাঞ্চল্য
নামনি মাজুলীত বোৱাৰী আত্মহত্যাৰ ঘটনা : মাজুলী থানাৰ অন্তৰ্গত নামনি মাজুলীৰ চামগুৰি বাঘ গাঁৱৰ...
દીપડા સેવા સહકારી મંડળીના મંત્રી અને ચેરમેને યુવક ની જાણ બહાર લોન અને સબસિડી લઈ લીધી
દીપડા સેવા સહકારી મંડળીના મંત્રી અને ચેરમેને યુવકની જાણ બહાર લોન અન સબસીડી લઈ લીધી, બેંકમાં ખોટા...
આચારસંહિતાના અમલ દરમિયાન શહેરમાં હથિયારબંધી સહિત જરૂરી નિયંત્રણો રહેશે.
વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ને અનુલક્ષીને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામા...
કારેલા ખાધા પછી ભુલીને પણ આ વસ્તુઓનું સેવન ન કરો તે સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે
આ સિવાય તેમાં એન્ટી વાઈરલ અને એન્ટી બાયોટિક ગુણ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. સ્વાદમાં કારેલા...