વડિયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં એક મકાન રાત્રિના સમયે ભારે વરસાદને કારણે થયું જમીનદોષ ત્યારે આ મકાનની અંદર કોઈ ન રહેતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જો વિગતે વાત કરવામાં આવે તો વડીયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં તાલુકા સ્કૂલ ની પાછળ એક મકાન જે કાચું હતું અને આ કાચા મકાનમાં કોઈ ન રહેતું હોવાથી એ બંધ હતું ત્યારે બંધ મકાનમાં અચાનક જ ભારે વરસાદને કારણે દિવાલનું ધોવાણ થતાં દિવાલ ઘસી પડી હતી અને મકાન જમીન દોષ થઈ ગયું હતું ત્યારે રસ્તા પરની દિવાલ પડતા કોઈની અવરજવર ન હોવાથી પણ કોઈ દુર્ઘટના થઈ ન હતી ત્યારે મકાનમાં કોઈ ન રહેતું હોવાથી મોટી જાનહાની ટળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गांधी ने मोदी सरकार पर साधा निशाना, कहा- अग्निपथ योजना देश की रक्षा का सपना देखने वाले युवाओं का 'अपमान' है
नई दिल्ली। कांग्रेस नेता राहुल गांधी ने मोदी सरकार पर अग्निपथ सैन्य भर्ती योजना को लेकर...
कितने भी पुराने OPEN PORES, LARGE PORES, CLOGGED PORES हों, इस Remedy से होगा 100% इलाज़
कितने भी पुराने OPEN PORES, LARGE PORES, CLOGGED PORES हों, इस Remedy से होगा 100% इलाज़
Personal Loan App पर शिकंजा कसने की तैयारी, ऑनलाइन फ्रॉड को रोकने का ये होगा प्लान
नई दिल्ली, गूगल ने अपनी पालिसी में बड़ा बदलाव करते हुए पर्सनल लोन आफर करने वाले एप्स पर लगाम...