આગામી 22 જાન્યુઆરી 2024ના શુભ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મ સ્થળે ભવ્ય મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે અનુસંધાને અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રથી રામભક્તોને દર્શન માટે આમંત્રિત કરવા અભિમંત્રિત (પૂજીત) અક્ષત(ચોખા) કુંભ પ્રાંત અને ત્યારબાદ વિભાગ અને જિલ્લામાં અને હવે પ્રખંડ સ્તરે પહોંચી રહ્યો છે ત્યારે કાલોલ પ્રખંડમાં આજે અક્ષત કુંભ આવી પહોંચ્યો હતો. વલ્લભદ્વારે ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાંથી રામજી મંદિર સુધી ઢોલ-નગારાના તાલે રાસ ગરબા અને ફટાકડા દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી. મહાલક્ષ્મી મંદિર મા કુંભ લાવવામાં આવ્યો ત્યારબાદ રામજી મંદિરે રામધૂન, હનુમાન ચાલીસા અને આરતી કરીને કુંભનું સ્થાપન કરવામાં આવ્યું. આ અક્ષત કુંભ હવે કાલોલ તાલુકાના દરેક ગામ સુધી પહોંચાડવામાં આવશે અને આ અક્ષતની સાથે ભગવાન શ્રી રામની છબી અને અયોધ્યા મંદિરની માહિતી આપતી પત્રિકા દરેક હિન્દૂ ઘરે પહોંચાડવામાં આવશે. આ માટેનું આયોજન પણ થઈ રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ આ જાગરણના કાર્યક્રમને ઘર-ઘર સુધી લઈ જવા માટે કટિબદ્ધ બન્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણ, સુરેન્દ્રનગર,જોરાવરનગરમાં 51 સ્થળે 257 કેમેરા પર વોચ
વઢવાણ:સુરેન્દ્રનગર-વઢવાણ, રતનપર અને જોરાવનગર શહેરોમાં બનતા વિવિધ બનાવના ડિટેક્શનમાં તથા ટ્રાફિક...
Satya Day Tech Show | Xiaomi Anniversary Sale | One Plus 10t | Galaxy Fold 4
Satya Day Tech Show | Xiaomi Anniversary Sale | One Plus 10t | Galaxy Fold 4
মৰাণত নিচামুক্তি কেন্দ্ৰৰ শুভ উদ্বোধন।গ্ৰাম্য সাংবাদিক সন্থা, অসমৰ কেন্দ্ৰীয় সভাপতিৰ অংশ গ্ৰহন।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ অন্তৰ্গত লাচিত নগৰত মৰাণ নিউ লাইফ...
6 October 2022
কালাগ হাটখোলা সাৰ্ব্বজনীন দুৰ্গাপূজাৰ দশমীৰ নিশাৰ সাংস্কৃতিক অনুষ্ঠান
নলবাৰী জিলাৰ বৰভাগৰ কালাগ হাটখোলা সাৰ্ব্বজনীন শ্ৰীশ্ৰী দুৰ্গাপূজাৰ বিজয়া দশমীৰ নিশা সাংস্কৃতিক...
तालुक्यातील शेतकऱ्यांना नुकसानीचे अनुदान मंजूर करून देण्याचा सिंहाचा वाटा म्हणजेच आमदार संजय बनसोडे
तालुक्यातील शेतकऱ्यांना नुकसानीचे अनुदान मंजूर करून देण्याचा सिंहाचा वाटा म्हणजेच आमदार संजय बनसोडे