આગામી 22 જાન્યુઆરી 2024ના શુભ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મ સ્થળે ભવ્ય મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે અનુસંધાને અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રથી રામભક્તોને દર્શન માટે આમંત્રિત કરવા અભિમંત્રિત (પૂજીત) અક્ષત(ચોખા) કુંભ પ્રાંત અને ત્યારબાદ વિભાગ અને જિલ્લામાં અને હવે પ્રખંડ સ્તરે પહોંચી રહ્યો છે ત્યારે કાલોલ પ્રખંડમાં આજે અક્ષત કુંભ આવી પહોંચ્યો હતો. વલ્લભદ્વારે ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાંથી રામજી મંદિર સુધી ઢોલ-નગારાના તાલે રાસ ગરબા અને ફટાકડા દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી. મહાલક્ષ્મી મંદિર મા કુંભ લાવવામાં આવ્યો ત્યારબાદ રામજી મંદિરે રામધૂન, હનુમાન ચાલીસા અને આરતી કરીને કુંભનું સ્થાપન કરવામાં આવ્યું. આ અક્ષત કુંભ હવે કાલોલ તાલુકાના દરેક ગામ સુધી પહોંચાડવામાં આવશે અને આ અક્ષતની સાથે ભગવાન શ્રી રામની છબી અને અયોધ્યા મંદિરની માહિતી આપતી પત્રિકા દરેક હિન્દૂ ઘરે પહોંચાડવામાં આવશે. આ માટેનું આયોજન પણ થઈ રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ આ જાગરણના કાર્યક્રમને ઘર-ઘર સુધી લઈ જવા માટે કટિબદ્ધ બન્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
World Cup 2023: Dhoni, Sachin की World Cup में होगी एंट्री? जानें क्या है पूरा मामला? वनइंडिया हिंदी
World Cup 2023: Dhoni, Sachin की World Cup में होगी एंट्री? जानें क्या है पूरा मामला? वनइंडिया हिंदी
છોટાઉદેપુર સંખેડા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું
છોટાઉદેપુર સંખેડા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું
GOLAGHAT BREAKING:- গোলাঘাটৰ থুৰামুখত তিব্ৰবেগি বলিভৰ্তি ডাম্পাৰ নিয়ন্ত্ৰণ হেৰুৱাই বাগৰি পৰিল এখন
GOLAGHAT BREAKING:-
গোলাঘাটৰ থুৰামুখত তিব্ৰবেগি বলিভৰ্তি ডাম্পাৰ নিয়ন্ত্ৰণ হেৰুৱাই বাগৰি...
বিদায়ী উপ-ৰাষ্ট্ৰপতি নাইডুৰ কাৰ্যকালত কি কি হ'ল?
নতুন দিল্লী, ১০ আগষ্ট। উপ-ৰাষ্ট্ৰপতি আৰু ৰাজ্যসভাৰ অধ্যক্ষ এম. ভেংকায়া নাইডুৰ বুধবাৰে কাৰ্যকাল...
*श्री संचारेश्वर प्राथमिक विद्यालयात मराठवाडा मुक्तीसंग्राम दिनानिमित्त 'पर्यावरण संरक्षण ' , "प्लॅस्टिक मुक्त भारत" नाटिकेचे सादरीकरण व वृक्षारोपण कार्यक्रम संपन्न..*
आज दिनांक 17 सप्टेंबर 2022 वार शनिवार रोजी श्री संचारेश्वर प्राथमिक विद्यालय, जिंतूर या संस्कार...