વઢવાણ તાલુકાના વસ્તડી ગામના હકાભાઇ પોપટભાઇ પરાલીયાએ જોરાવરનગર પોલીસ સ્ટેશને વાડીના શેઢા આગળ વીજ થાંભલો નાંખવા મામલે મારામારીની ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ વસ્તડી ગામનીસીમમા ડભોડીયા માર્ગે તેમની જમીન આવેલી છે. તે વાડીની બાજુમાં ઘનશ્યામસિંહ ગોહિલની વાડી પણ છે. બન્નેની વાડી વચ્ચે લાઇટનુ ટીસી આવેલુ છે તા.4-12એ તેઓ અને તેમના પત્ની મરઘાબેન અને ભાઇ ઘનશ્યામ સાથે વાડીએ હોવા દરમિયાન ઘનશ્યામસિંહ અને તેમનો દીકરો હરપાલભાઇ આવી આ થાંભલો અમારા ખેતરમાં કેમ ખોડો છો.આથી આ થાંભલો શેઢા ઉપર જ છે તેમ કહેતા બોલાચાલી કરવા લાગ્યા અને ઝઘડો કરવાની ના પાડતા લોખંડના પાઇપથી હુમલો કરતા માર મારી થાંભલો ખોડવાની ના પાડશો તો મારી નાંખવાની ધમકી આપી હતી.વસ્તડીના ઘનશ્યામસિંહ ઉર્ફે કાળુભાઇ સુરસંગભાઇ ગોહિલ અને હરપાલસિંહ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ પી.બી.રમલાવત ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024: शिवमोगा में BJP पर भड़के राहुल गांधी, बोले- मंच से पीएम मोदी ने किया था आरोपी प्रज्वल का समर्थन
नई दिल्ली। कांग्रेस नेता राहुल गांधी ने आज कर्नाटक के शिवमोगा में चुनावी रैली को संबोधित...
ઝાલોદનગરમાં 72 માં સંવિધાન દિવસની ઉજવણી
ઝાલોદ નગરમાં આજરોજ ૭૨માં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો
રિપોર્ટ...
બાળકો માં ઓરીના રોગો માં થઈ રહ્યો છે વધારો..
બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ધાનેરા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં ઓરીના રોગમાં વધારો થતા અનેક બાળકો...