કાલોલ તાલુકાના ડેરોલ ગામ ખાતે મોટા ફળિયામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે ગ્રામ પંચાયત દ્વારા નિયમિત રીતે સાફ-સફાઈ નહીં કરાવતા વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓ વધી ગઈ છે આ ઉપરાંત વિકાસના કોઈ કામો થતા નથી. પેવર બ્લોક નાખેલ છે તે ઉખાડી ને આર સી સી બનાવે છે અને આર સી સી બનાવેલો છે ત્યા પેવર બ્લોક નાખી સરકારી નાણા નો વ્યય કરે છે બનેલી ગટરો ઉપર ફરીથી ગટર બનાવી રહ્યા છે. સરપંચ લોકો ની રજુઆત સાંભળતા નથી કોઈનો ફોન ઉપાડતા નથી અને ઉપાડે ત્યારે બહાર છુ તેવુ કહે છે સરપંચ ને બદલે તેઓના પતી વહીવટ કરે છે.જેવી રજુઆતો સાથે મહિલાઓ એ ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરતા સરપંચ ની હાલત કફોડી બની ગઇ હતી ગ્રામજનો એ વિકાસ ના કામો ના પૈસા કયા ગયા? જેવા વેધક સવાલો પૂછયા હતા જે ગટર લાઈન બતાવવામાં આવે છે તે ગટર લાઈન થઈ નથી માત્ર કાગળ પર કામ કરેલ છે. એક તબક્કે ઉશ્કેરાયેલી મહિલાઓએ કામ ન થતુ હોય તો શુ કામ સરપંચ બન્યો છુ તેવુ કહેતા વિડિયો પણ વાઈરલ થયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত কাঠ ভৰ্তি ট্ৰাক দুৰ্ঘটনাত পতিত
গোলাঘাটত চেগুণ ভৰ্তি ট্ৰাক দূৰ্ঘটনাত পতিত ,গোলাঘাট ,৮ মাৰ্চঃ গোলাঘাটৰ ৩৯নং ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ...
Breaking News: Congress नेता Shashi Tharoor ने की G20 की तारीफ, शेरपा Amitabh Kant को सराहा | AajTak
Breaking News: Congress नेता Shashi Tharoor ने की G20 की तारीफ, शेरपा Amitabh Kant को सराहा | AajTak
Uttar Pradesh News: बांके बिहारी मंदिर में दर्शन को आए थे, मौत | 5 dead, Mathura Building collapses
Uttar Pradesh News: बांके बिहारी मंदिर में दर्शन को आए थे, मौत | 5 dead, Mathura Building collapses
Bihar Flood: बिहार में बाढ़ की आहट से बढ़ी चिंता, CM Nitish Kumar आज करेंगे नदियों का हवाई सर्वे
Bihar Flood: बिहार में बाढ़ की आहट से बढ़ी चिंता, CM Nitish Kumar आज करेंगे नदियों का हवाई सर्वे
પાવીજેતપુર રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પરના વૃક્ષ ઉપર બેસતા પક્ષીઓના વિસર્જનથી મુસાફરો ત્રાહિમામ
પાવીજેતપુર રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પરના વૃક્ષ ઉપર બેસતા પક્ષીઓના વિસર્જનથી મુસાફરો ત્રાહિમામ...