સુરેન્દ્રનગર જિલ્લામાં S. D. N. P+ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા આઈ.ટી.આઈ ખાતે S. D. N. P+ દ્વારા કિશોરીઓને એચઆઇવી વિશે માહિતી આપેલ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું.જેમાં S. D. N. P+ પ્રોજેક્ટ કોર્ડીનેટર અશ્વિનભાઈ વાઘેલા હર્ષાબા ઝાલા તેમજ મંજુલાબેન દ્વારા એચઆઇવી વિશેની માહિતી કિશોરીઓને આપેલ હતી. ત્યારબાદ એ આર ટી સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર ડો. વર્મા તેમજ સંસ્થાના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી એ આર ટી સ્ટાફ તેમજS. D. N.P+ ઓલ સ્ટાફ દ્વારા માર્શ કેન્ડલ કરીને એચઆઇવીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે S. D. N.P+ના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી તેમજ તમામ સ્ટાફેની જહેમત ઉઠાવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદના રીક્ષા ચાલકને અરવિંદ કેજરીવાલે પોતાના ઘરે જમવાનું આપ્યું નિમંત્રણ
અમદાવાદના રીક્ષા ચાલકને અરવિંદ કેજરીવાલે પોતાના ઘરે જમવાનું આપ્યું નિમંત્રણ
Bhagwant Mann ने BJP पर बोला हमला, कहा- Madhya Pradesh में केजरीवाल मॉडल की जरूरत | Aaj Tak
Bhagwant Mann ने BJP पर बोला हमला, कहा- Madhya Pradesh में केजरीवाल मॉडल की जरूरत | Aaj Tak
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે એકઝીટ પોલ તથા ઓપીનીયન પોલ ઉપર પ્રતિબંધ
ખંભાળીયા.તા.૨૯, ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના...