સુરેન્દ્રનગર જિલ્લામાં S. D. N. P+ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા આઈ.ટી.આઈ ખાતે S. D. N. P+ દ્વારા કિશોરીઓને એચઆઇવી વિશે માહિતી આપેલ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું.જેમાં S. D. N. P+ પ્રોજેક્ટ કોર્ડીનેટર અશ્વિનભાઈ વાઘેલા હર્ષાબા ઝાલા તેમજ મંજુલાબેન દ્વારા એચઆઇવી વિશેની માહિતી કિશોરીઓને આપેલ હતી. ત્યારબાદ એ આર ટી સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર ડો. વર્મા તેમજ સંસ્થાના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી એ આર ટી સ્ટાફ તેમજS. D. N.P+ ઓલ સ્ટાફ દ્વારા માર્શ કેન્ડલ કરીને એચઆઇવીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે S. D. N.P+ના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી તેમજ તમામ સ્ટાફેની જહેમત ઉઠાવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अंबेडकर विचार मंच ने दलित समाज को सुरक्षा देने की मांग की, आंदोलन की चेतावनी
टोंक। जिलें के निवाई में अंबेडकर विचार मंच के सदस्यों ने शुक्रवार को मुख्यमंत्री भजनलाल शर्मा के...
વલભીપુર નજીક અકસ્માતમાં ઇજા પામેલ બે વ્યક્તિઓને સારવાર માટે સર.ટી હોસ્પિટલ લાવ્યા
વલભીપુર નજીક અકસ્માતમાં ઇજા પામેલ બે વ્યક્તિઓને સારવાર માટે સર.ટી હોસ્પિટલ લાવ્યા
ડીસા તાલુકાના જેનાલ ગામે સિકોતર માના મંદિરે દરબાર રામસિંહ નેનજી દાતા દ્વારા જેનાલ પ્રાથમિક શાળાના બાળકોને બેગનું વિતરણ
ડીસા તાલુકાના જેનાલ ગામે સિકોતર માના મંદિરે દરબાર રામસિંહ નેનજી દાતા દ્વારા જેનાલ પ્રાથમિક શાળાના...
કિડ્સ જોન સ્ટેમ સ્કૂલ તરફથી ડીસા હવાઈ પિલર ના મેદાન ખાતે આનંદ મેળા નું આયોજન કરાયું
કિડ્સ જોન સ્ટેમ સ્કૂલ તરફથી ડીસા હવાઈ પિલર ના મેદાન ખાતે આનંદ મેળા નું આયોજન કરાયું
પ્રાંતિજ સહિત તાલુકા માં પાંચ દિવસ ના ગણપતિ નું હર્ષોલ્લાસ પૂર્વક ઠેર-ઠેર વિસર્જન કરાયું .
પ્રાંતિજ સહિત તાલુકા માં પાંચ દિવસ ના ગણપતિ નું હર્ષોલ્લાસ પૂર્વક ઠેર-ઠેર વિસર્જન કરાયું .