સુરેન્દ્રનગર જિલ્લામાં S. D. N. P+ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા આઈ.ટી.આઈ ખાતે S. D. N. P+ દ્વારા કિશોરીઓને એચઆઇવી વિશે માહિતી આપેલ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું.જેમાં S. D. N. P+ પ્રોજેક્ટ કોર્ડીનેટર અશ્વિનભાઈ વાઘેલા હર્ષાબા ઝાલા તેમજ મંજુલાબેન દ્વારા એચઆઇવી વિશેની માહિતી કિશોરીઓને આપેલ હતી. ત્યારબાદ એ આર ટી સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર ડો. વર્મા તેમજ સંસ્થાના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી એ આર ટી સ્ટાફ તેમજS. D. N.P+ ઓલ સ્ટાફ દ્વારા માર્શ કેન્ડલ કરીને એચઆઇવીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે S. D. N.P+ના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી તેમજ તમામ સ્ટાફેની જહેમત ઉઠાવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Full Bulletin | 19.08.2022 | Raftaar Marathi Media
Full Bulletin | 19.08.2022 | Raftaar Marathi Media
Indian in Israel: Haryana से इसराइल नौकरी करने गए भारतीयों ने क्या कुछ बताया? (BBC Hindi)
Indian in Israel: Haryana से इसराइल नौकरी करने गए भारतीयों ने क्या कुछ बताया? (BBC Hindi)
વતનના રતન જીતુભાઇ શેલડીયા ની સેવાકીય કામગીરીને બીરદાવતા ગામજનો
વતનના રતન જીતુભાઇ શેલડીયા ની સેવાકીય કામગીરીને બીરદાવતા ગામજનો
કઠલાલ તાલુકાના વડવાળા ગામના વતની ગોવિંદભાઈ ઉદેસિંહ બારૈયાને “બેસ્ટ રિસર્ચ સ્કૉલર એવોર્ડ”
સરદાર પટેલ યુનિવર્સિટીના, સમાજશાસ્ત્ર વિભાગમાં પીએચ. ડી. કરતાં વિદ્યાર્થી ગોવિંદ યુ. બારૈયાને...