સુરેન્દ્રનગર જિલ્લામાં S. D. N. P+ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા આઈ.ટી.આઈ ખાતે S. D. N. P+ દ્વારા કિશોરીઓને એચઆઇવી વિશે માહિતી આપેલ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું.જેમાં S. D. N. P+ પ્રોજેક્ટ કોર્ડીનેટર અશ્વિનભાઈ વાઘેલા હર્ષાબા ઝાલા તેમજ મંજુલાબેન દ્વારા એચઆઇવી વિશેની માહિતી કિશોરીઓને આપેલ હતી. ત્યારબાદ એ આર ટી સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર ડો. વર્મા તેમજ સંસ્થાના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી એ આર ટી સ્ટાફ તેમજS. D. N.P+ ઓલ સ્ટાફ દ્વારા માર્શ કેન્ડલ કરીને એચઆઇવીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે S. D. N.P+ના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી તેમજ તમામ સ્ટાફેની જહેમત ઉઠાવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના સ્વાગત ની વડોદરા ખાતે ભરપૂર તૈયારીઓ
આપણા દેશ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી આજ થી 3 દિવસ ની ગુજરાત ની મુલાકાત પર વિવિધ સ્થળો પર...
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે માતાજીના દર્શનાર્થે હજારો માઇ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ.
૫૧ શક્તિપીઠો પૈકીના ૧ શક્તિપીઠ ગણાતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન...
સાવરકુંડલા મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે લોક ડાયરો
સાવરકુંડલા મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે લોક ડાયરો
कितने भी पुराने OPEN PORES, LARGE PORES, CLOGGED PORES हों, इस Remedy से होगा 100% इलाज़
कितने भी पुराने OPEN PORES, LARGE PORES, CLOGGED PORES हों, इस Remedy से होगा 100% इलाज़
સુખી ડેમ માંથી પાણી છોડાતા નદીના પટમાં પાણીનો પ્રવાહ વધી જતા જનતા ડાયવર્ઝનનું કામ અટક્યું
સુખી ડેમ માંથી પાણી છોડાતા નદીના પટમાં પાણીનો પ્રવાહ વધી જતા જનતા ડાયવર્ઝનનું કામ અટક્યું ...