સુરેન્દ્રનગર જિલ્લામાં S. D. N. P+ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા આઈ.ટી.આઈ ખાતે S. D. N. P+ દ્વારા કિશોરીઓને એચઆઇવી વિશે માહિતી આપેલ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું.જેમાં S. D. N. P+ પ્રોજેક્ટ કોર્ડીનેટર અશ્વિનભાઈ વાઘેલા હર્ષાબા ઝાલા તેમજ મંજુલાબેન દ્વારા એચઆઇવી વિશેની માહિતી કિશોરીઓને આપેલ હતી. ત્યારબાદ એ આર ટી સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર ડો. વર્મા તેમજ સંસ્થાના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી એ આર ટી સ્ટાફ તેમજS. D. N.P+ ઓલ સ્ટાફ દ્વારા માર્શ કેન્ડલ કરીને એચઆઇવીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે S. D. N.P+ના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી તેમજ તમામ સ્ટાફેની જહેમત ઉઠાવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ઉમેદવારનું નામ જાહેર થતા ખુશીનો માહોલ
સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ઉમેદવારનું નામ જાહેર થતાં પશ્ચિમ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના...
દાહોદ જિલ્લાના નિવૃત એસ.ટી. કર્મચારીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ.
દાહોદ જિલ્લા 200 થી વધુ નિવૃત એસ.ટી કર્મચારીઓએ એમની પેન્શનનો વધારા કરવાની માંગને લઈ જિલ્લા...
Syria: Bashar Al-Assad की सत्ता के खात्मे के बाद भी क्यों देश छोड़ रहे लोग? (BBC Hindi)
Syria: Bashar Al-Assad की सत्ता के खात्मे के बाद भी क्यों देश छोड़ रहे लोग? (BBC Hindi)
Kiska Hoga Rajtilak: महिला सुरक्षा Ashok Gehlot सरकार ने क्या किया है? | Anjana Om Kashyap | Aaj Tak
Kiska Hoga Rajtilak: महिला सुरक्षा Ashok Gehlot सरकार ने क्या किया है? | Anjana Om Kashyap | Aaj Tak