જોરાવરનગર ટાવરવાળા પુલ નીચે રીવરફ્રન્ટ રોડ ઉપર આરોપી યુવરાજ સિંહ દિલીપસિંહ ચાવડા જાતે મોલેસલામ ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે. કૃષ્ણનગર બરકતભાઈ ઘોડાવાળાના ઘરે તા.વઢવાણ. જી. સુ.નગર મુળ રહે.ઉદેલ તા. ખંભાત જી.આણંદ વાળાએ તા ૨૯/૧૧/૨૩ના સુ.નગર, ટી.બી. હોસ્પીટલ અંદરથી એક સફેદ કલરનું એક્ટીવા ચોરી કરેલ હોય એક્ટીવા GJ-05-GD-2037 કિંમત રૂા.૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડેલ. કામગીરી કરનાર પોલીસ અધિકારી/ કર્મચારી એલ.સી.બી.સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી. ત્રિવેદીએ.એસ આઈ, એસ.વી.દાફડા, પો.હેડ.કોન્સ. પી.એન. ઝાલા, પો.કોન્સ. ગોપાલસિંહ કનકસિંહ ઝાલા એરીતેની ટીમ દ્વારા ચોરીના મો.સા.સાથે આરોપીઓને પકડી પાડેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सीएम भजनलाल शर्मा जाएंगे जापान और दक्षिण कोरिया, 8 सितंबर से दौरा प्रस्तावित
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा दिसंबर में होने वाले राइज़िंग राजस्थान समिट के सिलसिले...
એક લિટર બોટલ પાણીમાં બે લાખથી વધુ નેનોપ્લાસ્ટિકના કણો
એક સંશોધન માલુમ પડ્યું છે કે એક લિટર બોટલ પાણીમાં અનુમાન કરતા 100 ગણા એટલે કે સરેરાશ 2.4 લાખ...
মহাপুৰুষ মাধৱদেৱ গুৰুজনাৰ এটি বৰগীত পৰিৱেশন কৰে মাজুলীৰ এগৰাকী স্বনামধন্য কণ্ঠশিল্পী মালতী ভূঞাই....
মহাপুৰুষ মাধৱদেৱ গুৰুজনাৰ এটি বৰগীত পৰিৱেশন কৰে মাজুলীৰ এগৰাকী স্বনামধন্য কণ্ঠশিল্পী মালতী ভূঞাই....
Ganeshotsav 2022 : અમદાવાદ પોલીસ કમિશ્નરે મૂર્તિની સ્થાપના અને વિસર્જન અંગે બહાર પાડ્યું જાહેરનામું, જાણી લો આ પ્રતિબંધો
Ahmedabad : આગામી દિવસોમાં શરૂ થતા ગણેશોત્સવ 2022 અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે મૂર્તિની...