વીરપુર ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી મધ્યપ્રદેશ,રાજસ્થાન,છત્તીસગઢ વિધાનસભાની ચુંટણીઓમાં ભગવો લહેરાતા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ની રણનીતિ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો છે ત્યારે વિરપુર તાલુકા ભા.જ.પા દ્વારા મુકેશ્વર મહાદેવ ચોકડી વિરપુર ખાતે ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સંત શ્રી નથ્થુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક દિનની ઊજવણી
સાબરકાંઠા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ઉજવણી જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્મા મુકામે યોજાશે
સંતશ્રી...
શ્રાવણ નાં પ્રથમ સોમવારે શ્રી વટેશ્વ મહાદેવ મંદિર પરિસર ખાતે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાયા..
સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક પ્રસંગનો મોટી સંખ્યામાં શિવભકતો એ...
विरोधकांनी फुकटचे श्रेय घेण्याची परंपरा बंद करावी! डॉ. योगेश क्षीरसागर@india report
विरोधकांनी फुकटचे श्रेय घेण्याची परंपरा बंद करावी! डॉ. योगेश क्षीरसागर@india report
মৰাণহাটত ছটচণ্ডী মহাযজ্ঞৰ আয়োজন । শ্ৰী শ্ৰী সাৰ্বজনীন দূৰ্গা পূজা সমিতিৰ উদ্যোগত অহা ১৭ জানুৱাৰীৰ পৰা ২৫ জানুৱাৰীলৈকে অনুষ্ঠিত হব এই মহাযজ্ঞ ।
শ্ৰী সাৰ্বজনীন দূৰ্গা পূজা সমিতিৰ উদ্যোগত অহা ১৭ জানুৱাৰীৰ পৰা ২৫ জানুৱাৰীলৈকে অনুষ্ঠিত হব...