સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા નશાકારક પદાર્થોના કારોબાર પર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઇ એસઓજી પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્રનગરશહેર વિસ્તારમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી. આથી મફતિયાપરા ખાતે તાસ કરતા અબ્દુલભાઇ યુસુફભાઇ સૈયદને ગેરકાયદે રીતે રાખેલા 4 કિલો 100 ગ્રામ સુકા ગાંજા સાથે ઝડપી પડાયા હતા. તેમની પાસેથી રૂ.41 હજારનો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીસીએકટ મુજબ ગુનો નોંધાયો હતો.જ્યારે તપાસમાં આ આરોપી સામે વાંકાનેર પોલીસ સ્ટેશને પણ નશાકારક પદાર્થો અંગે ગુનો નોંધાયો હોવાનું ખૂલ્યું હતું. આ ગાંજો ક્યાંથી લાવ્યા, શા માટે લાવ્યા, કોઇને આપવાનો હતો કે શું સહિતની પૂછપરછ હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજા, પીએસઆઇ એમ.એ. રાઠોડ, એએસઆઇ ઘનશ્યામભાઇ મસીયાવા, ડાયાભાઇ, પ્રવિણભાઇ આલ રવિભાઇ અલગોતર સહિત એસઓજી ટીમ જોડાઇ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણમાં નિકળનારી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા માં સમગ્ર જિલ્લા વાસીઓને જોડાવવા કે.સી.પટેલ દ્વારા અપીલ કરાઈ…
તિરંગા યાત્રા માં જોડાઈ ને આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી માં સહભાગી બનીએ..
પાટણ ,...
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಆಗಸ್ಟ್ 3ರಂದು ಬಸವೇಶ್ವರ ಖಾನಾವಳಿಯ '60ನೇ ವರ್ಷದ ವಾರ್ಷಿಕೋತ್ಸವ' ಆಯೋಜಿಸಲಾಗಿದೆ.
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಆಗಸ್ಟ್ 3ರಂದು ಬಸವೇಶ್ವರ ಖಾನಾವಳಿಯ '60ನೇ ವರ್ಷದ ವಾರ್ಷಿಕೋತ್ಸವ' ಆಯೋಜಿಸಲಾಗಿದೆ.
પાલનપુર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ દ્વારા એક માસુમ ને જીવન દાન મળ્યું
પાલનપુર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ દ્વારા એક માસુમ ને જીવન દાન મળ્યું
થોડા દિવસ પહેલા...
Ranbir Kapoor ED Notice : नोटिस के बाद रणबीर कपूर ने ED को मेल भेजकर क्या कहा ?
Ranbir Kapoor ED Notice : नोटिस के बाद रणबीर कपूर ने ED को मेल भेजकर क्या कहा ?
અમરેલી સાવરકુંડલાના જીરા ગામે ઘુસ્યા બે ડાલામથ્થા સિંહો@Live24 NewsGujarat
અમરેલી સાવરકુંડલાના જીરા ગામે ઘુસ્યા બે ડાલામથ્થા સિંહો@Live24 NewsGujarat