સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા નશાકારક પદાર્થોના કારોબાર પર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઇ એસઓજી પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્રનગરશહેર વિસ્તારમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી. આથી મફતિયાપરા ખાતે તાસ કરતા અબ્દુલભાઇ યુસુફભાઇ સૈયદને ગેરકાયદે રીતે રાખેલા 4 કિલો 100 ગ્રામ સુકા ગાંજા સાથે ઝડપી પડાયા હતા. તેમની પાસેથી રૂ.41 હજારનો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીસીએકટ મુજબ ગુનો નોંધાયો હતો.જ્યારે તપાસમાં આ આરોપી સામે વાંકાનેર પોલીસ સ્ટેશને પણ નશાકારક પદાર્થો અંગે ગુનો નોંધાયો હોવાનું ખૂલ્યું હતું. આ ગાંજો ક્યાંથી લાવ્યા, શા માટે લાવ્યા, કોઇને આપવાનો હતો કે શું સહિતની પૂછપરછ હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજા, પીએસઆઇ એમ.એ. રાઠોડ, એએસઆઇ ઘનશ્યામભાઇ મસીયાવા, ડાયાભાઇ, પ્રવિણભાઇ આલ રવિભાઇ અલગોતર સહિત એસઓજી ટીમ જોડાઇ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অৰুণাচলৰ স্থানীয় লোকে গুলিয়াই হত্যা কৰাৰ সন্দেহ সতীৰ্থৰ! ভাতৃয়ে কি আহ্বান জনালে?
অৰুণাচলৰ স্থানীয় লোকে গুলিয়াই হত্যা কৰাৰ সন্দেহ সতীৰ্থৰ! ভাতৃয়ে কি আহ্বান জনালে?
শিশু শিল্পী অভিৰাজ বৰগোঁহাইক সহযোগ কৰিব বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰে
শিশু শিল্পী অভিৰাজ বৰগোঁহাইক সহযোগ কৰিব বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰে।
रायगड जिल्ह्यात ८४.८३टक्के आनंदाचा शिधा वाटप
#पात्र लाभार्थींना आनंद शिध्याचे वाटप लवकर व्हावे यासाठी रेशन...
ડીસામાં વ્યાજખોરોના ત્રાસથી માલગઢ યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર
ડીસામાં સોમવારે એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જંતુનાશક દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો....
સમી શહેરમાં UGVCL ની બેદરકારી આવી સામે,મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ | SatyaNirbhay News Channel
સમી શહેરમાં UGVCL ની બેદરકારી આવી સામે,મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ | SatyaNirbhay News Channel