સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં CPR ટ્રેનિંગ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા જિલ્લા કલેકટર કે.સી.સંપટ સહિત જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. હાર્ટ એટેકના વધતા પ્રમાણને ધ્યાને લઈ CPR તાલીમ લેવાની સરકારની સૂચનાથી સુરેન્દ્રનગર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકો સહિતના કર્મચારીઓ અધિકારીઓને તાલીમ આપવાનું સઘન આયોજન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, હૃદય રોગના હુમલાના ઘણા કિસ્સાઓમાં દર્દીને સમયસર સ્થળ પર જ CPR ટ્રીટમેન્ટ મળી જવાના કારણે જીવ બચી ગયો હોવાના દાખલા નોંધાયા છે ત્યારે શાળાના બાળકો પૈકી કોઈને જો હૃદય રોગના હુમલો આવે તેવી સંભાવના ધ્યાને રાખીને સરકાર દ્વારા શિક્ષકોને આ તાલીમ આપી સજ્જ કરવાની સૂચના આપવામાં આવી છે.જેને અનુસરી ત્રણ તબક્કામાં યોજાનાર તાલીમમાં આજરોજ સી. યુ. શાહ મેડિકલ કોલેજ, ટી.બી. હોસ્પિટલ કેમ્પસ, સુરેન્દ્રનગર ખાતે તાલીમ યોજવામાં આવી હતી. તાલીમમાં કુલ 8 બેચમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતા કુલ 2400 જેટલા અધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં
બનાસકાંઠા બેકિંગ
ડીસાના જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને ઓનલાઈન કરાઈ રજૂઆત ...!
મુખ્યમંત્રીના...
মাজুলীত সদৌ অসম কবি সন্মিলনৰ কেন্দ্ৰীয় কাৰ্যসূচীঃ যুদ্ধ, সন্ত্ৰাস আৰু সাম্প্ৰদায়িকতা বিৰোধী দিৱস
আধুনিক অসমীয়া কবিতাৰ বাটকটীয়া অমূল্য বৰুৱাৰ মৃত্যু তিথিৰ উপলক্ষে মাজুলী জিলা কবি সন্মিলনৰ উদ্যোগত...
Gurugram के Sector 70 असमाजिक तत्वों ने की आगजनी, दुकानों में आग लगाकर हुए सभी फरार | Haryana
Gurugram के Sector 70 असमाजिक तत्वों ने की आगजनी, दुकानों में आग लगाकर हुए सभी फरार | Haryana
वैष्णव बैरागी समाज की बैठक आज रविवार को
आज.रविवार को वैष्णव बैरागी समाज कि बैठक अपरान्ह11बजे समाज के भवन पुराना बायपास रोड पर स्थित में...