વિરપુરના પાંસરોડાની 30 વર્ષીય મહિલા તા.21 સપ્ટેમ્બરે ઘરે કઈ કહ્યા વગર નીકળી ગઈ હતી. જ્યારે મોડા સુધી ઘરે પરત ન આવતા પરિવાર દ્વારા શોધ ખોળ આદરી હતી. તેમ છતાં મહિલા ન મળતા વિરપુર પોલીસ સ્ટેશન આવી જાણવા જોગ નોંધ કરાવી હતી. જે સંદર્ભ વિરપુર પોલીસે મહિલાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જે તા. 1 ડિસે. આણંદના મહાવીર ઝુપડપટ્ટીની બાજુમાં આવેલ પંડિત દીનદયાળ આશ્રમ થી મળી આવતા વિરપુર પોલીસે તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গ্ৰেপ্তাৰ হ'ল ঘোচখোৰ বিষয়া, বিষয়াগৰাকী পাঠশালাৰ ভট্ৰদেৱ ইউনিৰ্ভাচিটিৰ পঞ্জীয়ক
পুনৰ গ্ৰেপ্তাৰ হ'ল আন এজন ঘোচখোৰ বিষয়া। গ্ৰেপ্তাৰ হোৱা বিষয়াগৰাকী পাঠশালাৰ ভট্ৰদেৱ...
वाघोली में निकाली गई भव्य तिरंगा बाइक रैली
वाघोली में निकाली गई भव्य तिरंगा बाइक रैली
મહુવા પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત Dysp જે.એચ સરવૈયા સાહેબ દ્વારા જાહેર માર્ગો પર પેટ્રોલિંગ
મહુવા પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત Dysp જે.એચ સરવૈયા સાહેબ દ્વારા જાહેર માર્ગો પર પેટ્રોલિંગ...
ડીસામાં તંત્ર દ્વારા ચેકીંગ 200 સ્થળે અખાદ્ય ચીજવસ્તુ વેચતા રૂ 500 થી 5000 સુધીનો દંડ ફટકાર્યો,#ani#
ડીસામાં તંત્ર દ્વારા ચેકીંગ 200 સ્થળે અખાદ્ય ચીજવસ્તુ વેચતા રૂ 500 થી 5000 સુધીનો દંડ ફટકાર્યો,#ani#
Assam CM Dr Himant Viswa Sarma
Assam CM Dr Himant Viswa Sarma