વિરપુરના પાંસરોડાની 30 વર્ષીય મહિલા તા.21 સપ્ટેમ્બરે ઘરે કઈ કહ્યા વગર નીકળી ગઈ હતી. જ્યારે મોડા સુધી ઘરે પરત ન આવતા પરિવાર દ્વારા શોધ ખોળ આદરી હતી. તેમ છતાં મહિલા ન મળતા વિરપુર પોલીસ સ્ટેશન આવી જાણવા જોગ નોંધ કરાવી હતી. જે સંદર્ભ વિરપુર પોલીસે મહિલાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જે તા. 1 ડિસે. આણંદના મહાવીર ઝુપડપટ્ટીની બાજુમાં આવેલ પંડિત દીનદયાળ આશ્રમ થી મળી આવતા વિરપુર પોલીસે તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નાગલધામ ખાતે હરસુખભાઈ ડોબરીયા તેમજ મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા રીંગણીના રોપનું વાવેતર કરવામાં આવ્યું
નાગલધામ ખાતે હરસુખભાઈ ડોબરીયા તેમજ મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા રીંગણીના રોપનું વાવેતર કરવામાં આવ્યું
Rachin Ravindra: न्यूजीलैंड के रचिन रवींद्र का राहुल द्रविड़, सचिन तेंदुलकर और भारत से है कनेक्शन?
Rachin Ravindra: न्यूजीलैंड के रचिन रवींद्र का राहुल द्रविड़, सचिन तेंदुलकर और भारत से है कनेक्शन?
ખંભાળીયા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લેતા ઇસુદાન ગઢવી
ખંભાળીયા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લેતા ઇસુદાન ગઢવી
અલ્પશિક્ષિત મહિલાએ હિમાચલપ્રદેશના પહાડી ઘાસ(કુંચા)માંથી વિવિધ વસ્તુની બનાવટનો બિઝનેસ શરૂ કરી ૩૦ મહિલાનઓને રોજગારી આપી પગભર બનાવી
અડગ મનના માનવીને હિમાલય પણ રોકી નથી શકતો. આ કહેવતને સાર્થક કરતી એક એવી મહિલાની જે...