વિરપુરના પાંસરોડાની 30 વર્ષીય મહિલા તા.21 સપ્ટેમ્બરે ઘરે કઈ કહ્યા વગર નીકળી ગઈ હતી. જ્યારે મોડા સુધી ઘરે પરત ન આવતા પરિવાર દ્વારા શોધ ખોળ આદરી હતી. તેમ છતાં મહિલા ન મળતા વિરપુર પોલીસ સ્ટેશન આવી જાણવા જોગ નોંધ કરાવી હતી. જે સંદર્ભ વિરપુર પોલીસે મહિલાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જે તા. 1 ડિસે. આણંદના મહાવીર ઝુપડપટ્ટીની બાજુમાં આવેલ પંડિત દીનદયાળ આશ્રમ થી મળી આવતા વિરપુર પોલીસે તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंजाब सरकार को सुप्रीम कोर्ट ने लगाई फटकार:पराली मामले में कहा- जमीनी स्तर पर काम नहीं हुआ
पंजाब और हरियाणा में पराली जलाने के मामलों को लेकर सुप्रीम कोर्ट सख्त है। आज (बुधवार) को इस मामले...
ડબલ એન્જિનની સરકારની વિકાસ ગાથા...!
ડબલ એન્જિનની સરકારની વિકાસ ગાથા...!
બાલાસિનોર વિધાનસભા ભાજપ પક્ષની મીટીંગ માળના મુવાડા ખાતે આશ્રમ શાળામાં યોજાઈ
ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામે છે ત્યારે 121 બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા...
કામરેજ : શ્રી વસિષ્ઠ વિદ્યાલય વાવ ખાતે જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
કામરેજ : શ્રી વસિષ્ઠ વિદ્યાલય વાવ ખાતે જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ