આજે સવારે સુરેન્દ્રનગર મહિલા આઈટીઆઈ કોલેજ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7 થી 9 કલાક દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાને નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, બ્રહ્માકુમારી પરિવારના હર્ષાદીદી, પતંજલિ પરિવારના પ્રમુખ સી કે પરમાર, ડોક્ટર નિલેશ ત્રિવેદી, તમામ યોગકોચ, યોગ ટ્રેનર, યોગ સાધક અને વિશેષ મહિલા આઈટીઆઈ કોલેજના પ્રિન્સિપાલ સહિતનાં શહેરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સહિતનાં મહાનુભાવોએ યોગનું જીવનમાં મહત્વ અને આજનાં સમયમાં તેની વધેલી પ્રાસંગિકતા વિશે સંબોધન કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાને હાર્ટ એટેકનાં જોખમથી મુક્ત કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં યોગકોચ, યોગ ટ્રેનરે જે કામગીરી કરી છેએ કામગીરી બદલ તેમને સર્ટિફિકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર સાયનાબેન, કાંતાબેન, ચેતનભાઈ મદન મોહનભાઈ શર્મા, પુનમબેન શર્મા, યોગ સાધક મહેશભાઈ, જીતુભાઈ, હેમલભાઈ, વર્ષા બેન, આરતી બહેન સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ યોગ પદયાત્રા રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યોગ જાગૃતિ અર્થે યોજાયેલ આ રેલી શહેરનાં મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಎಂ.ಬಿ.ಬಿ.ಎಸ್ ಪೂರ್ಣಗೊಳಿಸಲು 9 ವರ್ಷ ಗಡುವು ನೀಡಿದ ಎನ್.ಎಂ.ಸಿ
ಪ್ರಥಮ ವರ್ಷದ ವೈದ್ಯಕೀಯ ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಪ್ರವೇಶ ಪಡೆದ ಬಳಿಕ 9 ವರ್ಷದೊಳಗೆ ಕೋರ್ಸ್ ಪೂರ್ಣಗೊಳಿಸಬೇಕೆಂದು...
iOS 18: इन Apple डिवाइस को मिलेगा लेटेस्ट अपडेट, iPhone XR, iPhone XS Max भी लिस्ट में शामिल
आने वाले समय में Apple अपने लेटेस्ट सॉफ्टवेयर iOS 18 को जून में होने वाले अपने सालाना इवेंट में...
સરદાર સરોવરમાંથી નર્મદામાં ૨.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે
સરદાર સરોવરમાંથી નર્મદામાં ૨.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશેહાલના ૧૦ ના બદલે ૧૫ દરવાજા વધુ...
ડીસા દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી..
ડીસા દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી..
प्रभाग 12 मधील नागरिकांच्या समस्या नेहा क्षीरसागर यांनी घेतल्या जाणून@news23marathi
प्रभाग 12 मधील नागरिकांच्या समस्या नेहा क्षीरसागर यांनी घेतल्या जाणून@news23marathi