સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં યુવકે જીંદગીથી કંટાળી ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતું મુકતાં આ ઘટનાનાં પગલે આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં અને સમાજમાં શોકનો માહોલ છવાય જવા પામ્યો હતો.વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની અડફેટે આવી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને પરિવારનો માળો વિખાયો છે ત્યારે વધુ એક ઘટના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં ભરતભાઈ નામનાં યુવકે ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલું કરતા સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বীৰ লাচিত সেনা , অসম শিৱসাগৰ জিলা সমিতি উদ্যোগত আৰু নাজিৰা আঞ্চলিক সমিতিৰ সহযোগত চ্যুকাফা দিৱস ( অসম দিৱস )ৰ শুভক্ষণত ঐতিহাসিক গড়গাঁও কাৰেংঘৰত বন্তি প্ৰজ্বলন কৰা হয় ।
বীৰ লাচিত সেনা , অসম শিৱসাগৰ জিলা সমিতি উদ্যোগত আৰু নাজিৰা আঞ্চলিক সমিতিৰ সহযোগত চ্যুকাফা দিৱস (...
PM Degree Row: मानहानि मामले में केजरीवाल को झटका, हाईकोर्ट के बाद SC ने भी खारिज की याचिका
PM Degree Row मुख्यमंत्री अरविंद केजरीवाल को सुप्रीम कोर्ट से झटका लगा है। गुजरात यूनिवर्सिटी...
विद्यार्थ्यांची शाळा जिल्हाधिकारी कार्यालयात भरू
जिल्हा अधिकारी कार्यालय बीड येथे शाळा भरवणार आम आदमी पार्टी माजी सैनिक अशोक येडे जिल्हाध्यक्ष आम...
સાયબર ક્રાઇમ આચરતી ટોળકીના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને હરીયાણાથી પકડી પાડતી સાયબર ક્રાઈમ પોલીસ
ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવીન્યુડ વિડીયોકોલ કરીરૂપીયાની માંગણી કરતી...