સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં યુવકે જીંદગીથી કંટાળી ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતું મુકતાં આ ઘટનાનાં પગલે આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં અને સમાજમાં શોકનો માહોલ છવાય જવા પામ્યો હતો.વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની અડફેટે આવી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને પરિવારનો માળો વિખાયો છે ત્યારે વધુ એક ઘટના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં ભરતભાઈ નામનાં યુવકે ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલું કરતા સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TVS Apache RTR 160 4V हुई अपडेट, नए फीचर्स और तकनीक के साथ हुई लॉन्च, कीमत 1.40 लाख रुपये
भारत की प्रमुख दो पहिया वाहन निर्माता TVS Motors की ओर से बाजार में कई सेगमेंट में बाइक्स और...
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ પંચમહાલ કાર્યક્રમ અંતર્ગત વર્ચ્યુઅલ બેઠક યોજાઈ ૯ અને ૧૦ ઓક્ટોબરે હાલોલ ખાતે સેમિનાર પ્રદર્શન સહિતના કાર્યક્રમમાં યોજાશે.
ગુજરાત રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ...
99 વિધાનસભા કોંગ્રેસના ટિકિટના દાવેદાર કનુભાઈ કલસરિયા એ ઉમેદવારી ફોર્મ ભર્યું
99 વિધાનસભા કોંગ્રેસના ટિકિટના દાવેદાર કનુભાઈ કલસરિયા એ ઉમેદવારી ફોર્મ ભર્યું