સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં યુવકે જીંદગીથી કંટાળી ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતું મુકતાં આ ઘટનાનાં પગલે આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં અને સમાજમાં શોકનો માહોલ છવાય જવા પામ્યો હતો.વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની અડફેટે આવી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને પરિવારનો માળો વિખાયો છે ત્યારે વધુ એક ઘટના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં ભરતભાઈ નામનાં યુવકે ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલું કરતા સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ જોડાશે ભાજપમાં.
શપથવિધિ પહેલા અપક્ષ ધારાસભ્યોની યોજાઈ બેઠક બાયડ,વાઘોડિયા,ધાનેરાના અપક્ષ ધારાસભ્યોની બેઠક યોજાઈ...
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીનુ મોટું નિવેદન
આ વર્ષના અંત સુધીમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. ગુજરાતના...
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awa
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awa
કંકાવટી ગામે પ્રાચીન દરવાજાના અવશેષોની અવદશા
#buletinindia #gujarat #surendranagar
ચાઈનીઝ દોરી સાથે એક ઇસમની ધડપકડ કરતી ખેડબ્રહ્મા પોલીસ
ખેડબ્રહ્મામાંથી ચાઈનીઝ દોરી વેંચતા એક ઝડપાયો
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્માના...