સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર અને આખલાઓનો આંતક સતત વધતો જઈ રહ્યો છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આવા રખડતા આખલાઓને પાંજરે પુરવા માટે નો કોન્ટ્રાક આપવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં અંદાજિત 300થી વધુ રખડતા આખલાઓ પાંજરે પૂર્યા છે.સુરેન્દ્રનગરમાં રખડતા આખલાઓ પાંજરે પુરવાનો કોન્ટ્રાક્ટ રામજીભાઈ નામના શખ્સને આપવામાં આવ્યો હતો. ત્યારે રખડતા આખલાએ નગરપાલિકાની વાનમાં જ આ રામજીભાઈ પર હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કોન્ટ્રાક્ટરને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમની ટૂંકી સારવાર બાદ મોત નીપજવા પામ્યું છે.કોન્ટ્રાક્ટરનું જ મોત નિપજતા સુરેન્દ્રનગર જિલ્લામાં ચકચાર ફેલાયો છે.જો કે આ અંગે તેમના પરિવારજનોએ નગરપાલિકા પાસે ન્યાયની માંગણી કરી છે. ઘરના મોભીનું અકાળે મોત નિપજતા પરિવારમાં આંક્રદનો માહોલ છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  इजराइल ने UN चीफ की एंट्री पर रोक लगाई:कहा- उन्होंने ईरानी हमले की निंदा नहीं की 
 
                      ईरान के हमले के बाद इजराइल ने UN चीफ एंटोनियो गुटेरेस के इजराइल आने पर रोक लगा दी है। न्यूज...
                  
   Minister M. B. Patil meets Guru Prasad in Bengaluru. 
 
                      Minister M. B. Patil meets Shri Guru Prasad, the State Head of Indian Oil Corporation in...
                  
   Ajit Pawar यांच्या कार्यक्रमात लाईट जातात तेव्हा | Sharad Pawar | NCP 
 
                      Ajit Pawar यांच्या कार्यक्रमात लाईट जातात तेव्हा | Sharad Pawar | NCP
                  
   સિસોદિયાના દરોડા વચ્ચે અરવિંદ કેજરીવાલે શું આપ્યા ‘ગુડ ન્યૂઝ’ 
 
                      નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા વિરુદ્ધ CBIના દરોડા વચ્ચે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે...
                  
   
  
  
  
  