અમદાવાદના શાહપુરનો પરિવાર ત્રણ દિવસ પહેલા થયેલા દીકરાના લગ્ન બાદ લખતર ખાતે માતાજીના દર્શન માટે આવી રહ્યો હતો ત્યારે કડુ-ઓળક વચ્ચે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.અમદાવાદના શાહપુરમાં રહેતા પરિવારમાં પુત્રના લગ્ન બાદ લખતર ખાતે માતાજીની ધાર્મિક વિધિ અને દર્શનાર્થે આવી રહ્યાં હતાં.તે દરમિયાન અચાનક કડુ-ઓળક વચ્ચે કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર પર ચડી જતા રોડ પર પલટી મારી સાઈડમાં ખાબકી હતી.કારમાં સવાર ચાર જેટલા વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં બિપિનભાઈ પંચાલ (ઉં.વ.65) કાર ચલાવી રહ્યા હતા અને પુત્ર ધનજીભાઈ, કરિશ્માબેન અને દ્રષ્ટિબેન કારમાં સવાર હતા.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે લખતર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Sarkari Bungalow: सरकारी बंगला खाली कराने के नोटिस पर राहुल गांधी का आया बयान, बीते यादों को किया साझा
नई दिल्ली, कांग्रेस नेता राहुल गांधी की समस्या कम होने का नाम नहीं ले रही। संसद सदस्यता रद...
તળાજાના ખંઢેરા ગામે નીચા વીજ વાયરો અડી જતા ખડમા આગ લાગી
તળાજાના ખંઢેરા ગામે વીજતંત્રની બેદરકારીનો પૈકીની એક બેદરકારી સામે આવી.વાયરોની મરામત સમયે ન...
INDIA Alliance Protest Updates: Modi सरकार पर बरसे Rahul Gandhi, रोजगार को लेकर साधा निशाना
INDIA Alliance Protest Updates: Modi सरकार पर बरसे Rahul Gandhi, रोजगार को लेकर साधा निशाना
Breaking News: Begusarai में विवादित जमीन पर लगे आम और लीची को लेकर दो गुटों में चले लाठी-डंडे
Breaking News: Begusarai में विवादित जमीन पर लगे आम और लीची को लेकर दो गुटों में चले लाठी-डंडे
मेडतवाल वैश्य समाज के रक्तदान शिविर में 85 यूनिट रक्तदान: सौ से अधिक समाजबंधुओं ने लिया परामर्श
मेडतवाल वैश्य समाज, सेवा समिति कोटा के नेतृत्व में स्वर्गीय राम कंवर बाई पत्नी स्व. कस्तुर चन्द्...