અમદાવાદના શાહપુરનો પરિવાર ત્રણ દિવસ પહેલા થયેલા દીકરાના લગ્ન બાદ લખતર ખાતે માતાજીના દર્શન માટે આવી રહ્યો હતો ત્યારે કડુ-ઓળક વચ્ચે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.અમદાવાદના શાહપુરમાં રહેતા પરિવારમાં પુત્રના લગ્ન બાદ લખતર ખાતે માતાજીની ધાર્મિક વિધિ અને દર્શનાર્થે આવી રહ્યાં હતાં.તે દરમિયાન અચાનક કડુ-ઓળક વચ્ચે કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર પર ચડી જતા રોડ પર પલટી મારી સાઈડમાં ખાબકી હતી.કારમાં સવાર ચાર જેટલા વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં બિપિનભાઈ પંચાલ (ઉં.વ.65) કાર ચલાવી રહ્યા હતા અને પુત્ર ધનજીભાઈ, કરિશ્માબેન અને દ્રષ્ટિબેન કારમાં સવાર હતા.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે લખતર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યુપી સરકાર માન્ય ન હોય તેવા મદરેસાઓનો સર્વે કરશે, સરકારે બોર્ડની ચાર દરખાસ્તોને મંજૂરી આપી
મદરેસા બોર્ડની ચાર મહત્વની દરખાસ્તોને મંજૂરી આપતાં સરકારે આદેશ જારી કર્યો છે. હવે રાજ્ય સહાયિત...
કાલોલ ખાતે રીફાઇ મોટી ગાદીના ધર્મગુરુઓની પ્રેરક ઉપસ્થિતિમાં રિફાઇ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
કાલોલ સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદના પ્રાંગણમાં સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની ખાનકાહ એ રિફાઈ...
સુરત પોલીસ કમિશનર અજય તોમરે આગામી ગણેશચર્તુથીને લઇ આપી માહિતી
સુરત પોલીસ કમિશનર અજય તોમરે આગામી ગણેશચર્તુથીને લઇ આપી માહિતી
पुलिस कर रहीं जांच अलग-अलग सड़क हादसे में चार की मौत मरने वाले में चाचा भतीजा शामिल देखें रिपोर्ट में
पुलिस कर रहीं जांच अलग-अलग सड़क हादसे में चार की मौत मरने वाले में चाचा भतीजा शामिल।
जनपद जौनपुर...
कन्नड शहरात सेवा भारतीचे रुग्ण सेवा केंद्र सुरू
कन्नड (प्रमोद ढोले): कन्नड शहरात प्रजासत्ताक दिनाच्या शुभ मुहूर्तावर सेवा भारती देवगिरी...