અમદાવાદના શાહપુરનો પરિવાર ત્રણ દિવસ પહેલા થયેલા દીકરાના લગ્ન બાદ લખતર ખાતે માતાજીના દર્શન માટે આવી રહ્યો હતો ત્યારે કડુ-ઓળક વચ્ચે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.અમદાવાદના શાહપુરમાં રહેતા પરિવારમાં પુત્રના લગ્ન બાદ લખતર ખાતે માતાજીની ધાર્મિક વિધિ અને દર્શનાર્થે આવી રહ્યાં હતાં.તે દરમિયાન અચાનક કડુ-ઓળક વચ્ચે કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર પર ચડી જતા રોડ પર પલટી મારી સાઈડમાં ખાબકી હતી.કારમાં સવાર ચાર જેટલા વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં બિપિનભાઈ પંચાલ (ઉં.વ.65) કાર ચલાવી રહ્યા હતા અને પુત્ર ધનજીભાઈ, કરિશ્માબેન અને દ્રષ્ટિબેન કારમાં સવાર હતા.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે લખતર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સી.આર પાટીલે વહેલી ચૂંટણી અંગે આપ્યું નિવેદન@Sandesh News
સી.આર પાટીલે વહેલી ચૂંટણી અંગે આપ્યું નિવેદન@Sandesh News
राजस्थान के इस जिले में बनेगा बड़ा औद्योगिक हब, गुरुग्राम-नीमराणा की तर्ज पर होगा विकसित
बांदीकुई/दौसा। दिल्ली-मुंबई और बांदीकुई-जयपुर एक्सप्रेस-वे के समीप एक बड़ा औद्योगिक हब...
વણા અણિન્દ્રા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો:એકને ગંભીરઈજા
લખતર તાલુકાના વણા અણિન્દ્રા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં માલવણ હાઇવે પર અનિદ્રા વચ્ચે...
Royal Enfield जल्द लाएगी 250cc इंजन वाली बाइक, जानिए पहला मॉडल कब होगा लॉन्च
Royal Enfield 250cc रॉयल एनफील्ड 250cc इंजन वाली बाइक लाने पर काम कर रही है। जिसे बनाने के लिए...