સુરેન્દ્રનગર જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ તાલુકાઓમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે લીંબડી તાલુકાના ભોજપરા અને કમાલપર ખાતેના કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું સ્વાગત કર્યું હતું.આ તકે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને કલ્યાણકારી યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રથના માધ્યમથી લોકોને આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ યોજનો વિશે જાણકારી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો સંદેશો નિહાળ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.ઉપરાંત "મેરી કહાની, મેરી જુબાની" થીમ હેઠળ લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાના લાભો વિશે અન્ય ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પમાં માધ્યમથી ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ પ્રસંગે સરપંચ, ગ્રામ આગેવાનો સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ -કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hero Splendor गलत तरीके से मॉडिफाई कराई तो पड़ जाएंगे लेने के देने
Hero Splendor Bike Modification अगर आप अपनी बाइक Hero Splendor को मॉडिफाई करवाने के बारे में सोच...
Apple स्टोर्स में बिना बॉक्स खोले बिना बिके iPhones को करेगा अपडेट, जानें कैसे काम करेगा नया फीचर
Apple in Box Update टेक निर्माता कथित तौर पर बॉक्स के भीतर iPhone को अपडेट करने के लिए एक नए फीचर...
ડીસાના પેપળુમાં 5 મંદિરોમાં અજાણ્યા શખ્સો તસ્કરો ત્રાટક્યા
બનાસકાંઠામાં ડીસા પાસે આવેલા પેપળુ ગામમાં એક જ રાતમાં પાંચ મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી...
অ’এনজিচিৰ অৱসৰপ্ৰাপ্ত অধীক্ষক অভিযন্তা, সমাজকৰ্মী কামাখ্যা প্ৰসাদ শৰ্মাৰ বিয়োগ
শিৱসাগৰঃ শিৱসাগৰ নগৰৰ আমোলাপট্টিৰ এল কে বি ৰোডৰ নিবাসী, তেল আৰু প্ৰাকৃতিক গেছ নিগমৰ অৱসৰপ্ৰাপ্ত...
Ram Mandir Ayodhya: क्या लोकसभा चुनाव का बिगुल बज चुका है? (BBC Hindi)
Ram Mandir Ayodhya: क्या लोकसभा चुनाव का बिगुल बज चुका है? (BBC Hindi)