નવા 80 ફુટ રોડ ઉપર આવેલ સંત શિરોમણી રોહીદાસજી મહારાજની પ્રતિમાંના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવેલ. તથા ઉતરાખંડ માં 15 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરો હેમખેમ બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજ અગ્રણી બાબુલાલ મકવાણા, અમૃતભાઈ સમઢીયાળા, પ્રફુલ પરમાર, જે.બી મકવાણા, બેચરભાઈ સુમેરા, ત્રમ્બકલાલ પરમાર, કલ્પેશભાઈ વાણીયા, ભુપતભાઈ પરમાર રામજીભાઈ સોલંકી, નારાયણભાઈ રાઠોડ, બી.કે. પરમાર, આલજીભાઈ ચાવડા, પ્રવીણ ભાઈ જીતિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. તથા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમૃતભાઈ વાણિયા, રામજીભાઈ પરમાર, વિપુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীৰ এজন পাঁচ বছৰীয়া কনমানিৰ ৰাষ্ট্ৰীয় সংগীত
ৰাষ্টক মনন মাজুলীৰ এজন ছাত্ৰৰ ৷ কনমানি জনৰ কন্ঠই আপ্লুত কৰিব সকলোকে ৷
ગારીયાધાર તાલુકાના ઠાસા ગામેથી દારૂ વેચનાર યુવક ઝડપાયો
ગારીયાધાર તાલુકાના ઠાસા ગામેથી દારૂ વેચનાર યુવક ઝડપાયો
अगर आप आज Mahindra Thar Roxx को करवाते हैं बुक, जानें डिलीवरी के लिए कितना करना पड़ सकता है इंतजार
भारतीय बाजार में कई बेहतरीन एसयूवी को ऑफर करने वाली वाहन निर्माता Mahindra की ओर से अगस्त...