નવા 80 ફુટ રોડ ઉપર આવેલ સંત શિરોમણી રોહીદાસજી મહારાજની પ્રતિમાંના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવેલ. તથા ઉતરાખંડ માં 15 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરો હેમખેમ બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજ અગ્રણી બાબુલાલ મકવાણા, અમૃતભાઈ સમઢીયાળા, પ્રફુલ પરમાર, જે.બી મકવાણા, બેચરભાઈ સુમેરા, ત્રમ્બકલાલ પરમાર, કલ્પેશભાઈ વાણીયા, ભુપતભાઈ પરમાર રામજીભાઈ સોલંકી, નારાયણભાઈ રાઠોડ, બી.કે. પરમાર, આલજીભાઈ ચાવડા, પ્રવીણ ભાઈ જીતિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. તથા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમૃતભાઈ વાણિયા, રામજીભાઈ પરમાર, વિપુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ગાંધીનગર : દારૂ ભરેલી કારે એરફોર્સની સ્કૂલ વાનને ટક્કર મારી, તમામ બાળકો હેમખેમ 
 
                      ગાંધીનગરનાં જિલ્લા પંચાયત સામેના રોડ ઉપર આજે સવારના સમયે દારૂ ભરેલી સ્વીફટ કારના ચાલકે ધડાકાભેર...
                  
   Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas Share Market Tomorrow CNBC Awaaz 
 
                      Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas Share Market Tomorrow CNBC Awaaz
                  
   5 ऐसे कारण जो बढ़ाते हैं Male Infertility की समस्या, पिता बनने का सपना तोड़ सकती है इनकी अनदेखी 
 
                       इनफर्टिलिटी (Infertility) एक ऐसा मुद्दा है, जिसकी खुल कर चर्चा करने में आज भी संकोच किया...
                  
   कैसे दूर होंगे Brain Tumour से जुड़े भ्रम? जानिए काउंसलर भावना रावलानी से... 
 
                      कैसे दूर होंगे Brain Tumour से जुड़े भ्रम? जानिए काउंसलर भावना रावलानी से...
                  
   
  
  
  
   
  