નવા 80 ફુટ રોડ ઉપર આવેલ સંત શિરોમણી રોહીદાસજી મહારાજની પ્રતિમાંના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવેલ. તથા ઉતરાખંડ માં 15 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરો હેમખેમ બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજ અગ્રણી બાબુલાલ મકવાણા, અમૃતભાઈ સમઢીયાળા, પ્રફુલ પરમાર, જે.બી મકવાણા, બેચરભાઈ સુમેરા, ત્રમ્બકલાલ પરમાર, કલ્પેશભાઈ વાણીયા, ભુપતભાઈ પરમાર રામજીભાઈ સોલંકી, નારાયણભાઈ રાઠોડ, બી.કે. પરમાર, આલજીભાઈ ચાવડા, પ્રવીણ ભાઈ જીતિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. તથા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમૃતભાઈ વાણિયા, રામજીભાઈ પરમાર, વિપુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঘিলামৰাত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা।
ঘিলামৰাত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা।বৃহস্পতিৰ বাৰে পুৱাই সংঘটিত হয় এই দুৰ্ঘটনা।থিতাতে গুৰুত্ব ভাবে...
યુવા દિન નિમિત્તે કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે રાજ્યકક્ષાના કલા ઉત્સવ અંતર્ગત સંગીત ગાયન -વાર્તા સ્પર્ધા...
लोकसभा में 'आरक्षण खत्म' के नैरेटिव से हारे! अब उपचुनाव में भाजपा के गले पड़ सकता है OBC आरक्षण का मुद्दा
हाल ही में हुए लोकसभा चुनाव में राजस्थान में भाजपा ने लगभग आधी सीटें गवां दीं. उसे 25 में से 11...
दिल्ली के तीनो कूड़े का पहाड़े होगा खत्म,एमसीडी की प्लान
लैंडफिल साइट को खत्म करने के कार्य को गति देने के लिए दिल्ली नगर निगम एकीकृत टेंडर करने जा रहा...
રખડતા ઢોર મામલે પોલીસ પણ એક્શનમાં - અમદાવાદમાં આજથી ઘાસચારો રસ્તા વચ્ચે વેચનાર પર તવાઈ આવશે
રખડતા ઢોરના ત્રાસને જોતા અમદાવાદમાં પોલીસ પણ હરકતમાં આવી છે ત્યારે જેઓ ચાર રસ્તા પર ઘાસ વેચી...