નવા 80 ફુટ રોડ ઉપર આવેલ સંત શિરોમણી રોહીદાસજી મહારાજની પ્રતિમાંના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવેલ. તથા ઉતરાખંડ માં 15 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરો હેમખેમ બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજ અગ્રણી બાબુલાલ મકવાણા, અમૃતભાઈ સમઢીયાળા, પ્રફુલ પરમાર, જે.બી મકવાણા, બેચરભાઈ સુમેરા, ત્રમ્બકલાલ પરમાર, કલ્પેશભાઈ વાણીયા, ભુપતભાઈ પરમાર રામજીભાઈ સોલંકી, નારાયણભાઈ રાઠોડ, બી.કે. પરમાર, આલજીભાઈ ચાવડા, પ્રવીણ ભાઈ જીતિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. તથા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમૃતભાઈ વાણિયા, રામજીભાઈ પરમાર, વિપુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતઃ પ્રશાસને ‘હર ઘર તિરંગો’ અભિયાન અંતર્ગત શહેરમાં તિરંગાની ખરીદી માટે આ વ્યવસ્થા કરી
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર ત્રિરંગો’ અભિયાન અંતર્ગત સુરત...
વીરડી પ્લોટમાં મહિલા છેડતી કરી મારમાર્યો:ભાજપ મહિલા કાર્યકરે પીડિત મહિલાને ધમકી આપી હોવાના આક્ષેપો
વીરડી પ્લોટમાં મહિલા છેડતી કરી મારમાર્યો:ભાજપ મહિલા કાર્યકરે પીડિત મહિલાને ધમકી આપી હોવાના આક્ષેપો
মহৰিপাৰাত মহৰিপাৰা গাওঁ পঞ্চায়ত সমবায় সমিতি লিমিটেডৰ ২০২২ -২৩ বৰ্ষ সাধাৰণ সভা আৰু নিৰ্বাচন অনুষ্ঠিত
মহৰিপাৰাত মহৰিপাৰা গাওঁ পঞ্চায়ত সমবায় সমিতি লিমিটেডৰ ২০২২ -২৩ বৰ্ষ সাধাৰণ সভা আৰু নিৰ্বাচন অনুষ্ঠিত
શહેરના વાઘેશ્વરી માતાના મંદિર ખાતે મામલતદાર ની ઉપસ્થિતિમાં શોકસભા યોજાઈ
શહેરના વાઘેશ્વરી માતાના મંદિર ખાતે મામલતદાર ની ઉપસ્થિતિમાં શોકસભા યોજાઈ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર....
રેલવે મુસાફરો માટે સારા સમાચાર.. ટ્રેન સીધી ઘરે પહોંચશે!
IRCTCએ *Ola Cab*...