નવા 80 ફુટ રોડ ઉપર આવેલ સંત શિરોમણી રોહીદાસજી મહારાજની પ્રતિમાંના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવેલ. તથા ઉતરાખંડ માં 15 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરો હેમખેમ બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજ અગ્રણી બાબુલાલ મકવાણા, અમૃતભાઈ સમઢીયાળા, પ્રફુલ પરમાર, જે.બી મકવાણા, બેચરભાઈ સુમેરા, ત્રમ્બકલાલ પરમાર, કલ્પેશભાઈ વાણીયા, ભુપતભાઈ પરમાર રામજીભાઈ સોલંકી, નારાયણભાઈ રાઠોડ, બી.કે. પરમાર, આલજીભાઈ ચાવડા, પ્રવીણ ભાઈ જીતિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. તથા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમૃતભાઈ વાણિયા, રામજીભાઈ પરમાર, વિપુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના જૂનાડીસામાં જીલ્લા વિકાસ અધિકારીએ ઓચિંતી મુલાકાત લીધી
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આજે ડીસા તાલુકાના જુનાડીસા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. ગ્રામ...
કતારગામ વિસ્તારમાં રાજ્ય ચૂંટણી પંચને સૌથી વધુ આચારસંહિતાની ફરિયાદો મળી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ પડી હતી. આવી ફરિયાદ માટે ચૂંટણી...
ડીસા ના જુનાડીસા ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા..
ડીસા ના જુનાડીસા ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા..
આગામી રવિવારથી પવિત્ર નવરાત્રી મહા પર્વની ઉજવણી થઈ રહી છે
આગામી રવિવારથી પવિત્ર નવરાત્રી મહા પર્વની ઉજવણી થઈ રહી છે
Is Cow Milk Good for You? Dr. Steven Gundry's Best Milks for Your Health
Is Cow Milk Good for You? Dr. Steven Gundry's Best Milks for Your Health