નવા 80 ફુટ રોડ ઉપર આવેલ સંત શિરોમણી રોહીદાસજી મહારાજની પ્રતિમાંના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવેલ. તથા ઉતરાખંડ માં 15 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરો હેમખેમ બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજ અગ્રણી બાબુલાલ મકવાણા, અમૃતભાઈ સમઢીયાળા, પ્રફુલ પરમાર, જે.બી મકવાણા, બેચરભાઈ સુમેરા, ત્રમ્બકલાલ પરમાર, કલ્પેશભાઈ વાણીયા, ભુપતભાઈ પરમાર રામજીભાઈ સોલંકી, નારાયણભાઈ રાઠોડ, બી.કે. પરમાર, આલજીભાઈ ચાવડા, પ્રવીણ ભાઈ જીતિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. તથા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમૃતભાઈ વાણિયા, રામજીભાઈ પરમાર, વિપુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગઢડા તાલુકાના વિરડી ગામે ધોરણ ૬ અને ૭ ના વર્ગો શરૂ નહી કરાતા ગ્રામજનો દ્વારા શિક્ષણનો કર્યો બહિષ્કાર
ગઢડા તાલુકાના વિરડી ગામે ધોરણ ૬ અને ૭ ના વર્ગો શરૂ નહી કરાતા ગ્રામજનો દ્વારા શિક્ષણનો કર્યો બહિષ્કાર
हिमालय को लेकर भविष्यवाणी से डरी दुनिया, आने वाला है सबसे बड़ा भूकंप! | Great Himalayan Earthquake
हिमालय को लेकर भविष्यवाणी से डरी दुनिया, आने वाला है सबसे बड़ा भूकंप! | Great Himalayan Earthquake
રાધનપુર આખલાથી મારવાની બીજી ઘટના આવી સામે | SatyaNirbhay News Channel
રાધનપુર આખલાથી મારવાની બીજી ઘટના આવી સામે | SatyaNirbhay News Channel
Election Update :- અમદાવાદ દરીયાપુર વિધાનસભા થી ઉભા રહેલા ભાજપના કૌશિકભાઈ જૈન ને BJP ની ટિકિટ
Election Update :- અમદાવાદ દરીયાપુર વિધાનસભા થી ઉભા રહેલા ભાજપના કૌશિકભાઈ જૈન ને BJP ની ટિકિટ