નવા 80 ફુટ રોડ ઉપર આવેલ સંત શિરોમણી રોહીદાસજી મહારાજની પ્રતિમાંના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવેલ. તથા ઉતરાખંડ માં 15 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરો હેમખેમ બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજ અગ્રણી બાબુલાલ મકવાણા, અમૃતભાઈ સમઢીયાળા, પ્રફુલ પરમાર, જે.બી મકવાણા, બેચરભાઈ સુમેરા, ત્રમ્બકલાલ પરમાર, કલ્પેશભાઈ વાણીયા, ભુપતભાઈ પરમાર રામજીભાઈ સોલંકી, નારાયણભાઈ રાઠોડ, બી.કે. પરમાર, આલજીભાઈ ચાવડા, પ્રવીણ ભાઈ જીતિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. તથા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમૃતભાઈ વાણિયા, રામજીભાઈ પરમાર, વિપુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં મંત્રી વીનુંભાઈ મોરડીયા દ્વારા તિરંગા યાત્રા
સુરતમાં મંત્રી વીનુંભાઈ મોરડીયા દ્વારા તિરંગા યાત્રા
BE News બ્રેકીગ -- મહુવાના ઉગલવાણ ગામે મામા ને હાથે ભાણીયા ની હત્યા
BE News બ્રેકીગ -- મહુવાના ઉગલવાણ ગામે મામા ને હાથે ભાણીયા ની હત્યા
पति और पत्नी का ब्लड ग्रुप एक हो तो क्या होगा? | Same blood group marriage | Dr Supriya Puranik Pune
पति और पत्नी का ब्लड ग्रुप एक हो तो क्या होगा? | Same blood group marriage | Dr Supriya Puranik Pune
370 पर टीचर का सस्पेंशन? CJI DY Chandrachud ने ये आदेश जारी कर दिया
370 पर टीचर का सस्पेंशन? CJI DY Chandrachud ने ये आदेश जारी कर दिया
আমিন গাঁৱত ৰাষ্ট্ৰীয় মানদণ্ডৰ গল্ফ খেল পথাৰ মুকলি
আমিন গাঁৱত ৰাষ্ট্ৰীয় মানদণ্ডৰ গল্ফ খেল পথাৰ মুকলি । উত্তৰ পুৱ ৰেল'ৱেৰ মহা প্ৰবন্ধক আঞ্চুল...