નવા 80 ફુટ રોડ ઉપર આવેલ સંત શિરોમણી રોહીદાસજી મહારાજની પ્રતિમાંના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવેલ. તથા ઉતરાખંડ માં 15 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરો હેમખેમ બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજ અગ્રણી બાબુલાલ મકવાણા, અમૃતભાઈ સમઢીયાળા, પ્રફુલ પરમાર, જે.બી મકવાણા, બેચરભાઈ સુમેરા, ત્રમ્બકલાલ પરમાર, કલ્પેશભાઈ વાણીયા, ભુપતભાઈ પરમાર રામજીભાઈ સોલંકી, નારાયણભાઈ રાઠોડ, બી.કે. પરમાર, આલજીભાઈ ચાવડા, પ્રવીણ ભાઈ જીતિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. તથા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમૃતભાઈ વાણિયા, રામજીભાઈ પરમાર, વિપુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ವ್ಯವಸ್ಥಿತವಾಗಿ'ಗೃಹ ಲಕ್ಷ್ಮೀ ಯೋಜನೆ' ಜಾರಿಗೆ ತರಲಾಗುವುದು - ಸಚಿವೆ ಲಕ್ಷ್ಮೀ ಹೆಬ್ಬಾಳ್ಕರ್ ಸ್ಪಷ್ಟನೆ
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ವ್ಯವಸ್ಥಿತವಾಗಿ 'ಗೃಹ ಲಕ್ಷ್ಮೀ' ಯೋಜನೆ ಜಾರಿಗೆಗೊಳಿಸುತ್ತೇವೆ ಎಂದು ಸಚಿವೆ ಲಕ್ಷ್ಮೀ...
अजमेर दरगाह मामला: राजस्थान के 5 मुस्लिम MLA खामोश क्यों? ओवैसी की पार्टी के नेता ने दागा सवाल
अजमेर दरगाह शरीफ में शिव मंदिर का दावा करने वाली याचिका पर सुनवाई के बाद देशभर में बवाल मचा हुआ...
মহা শিৱৰাত্রিৰ দিনা সোণাৰি শিৱ মন্দিৰৰ দৃশ্য
মহা শিৱৰাত্রিৰ দিনা সোণাৰি শিৱ মন্দিৰৰ দৃশ্য
ધાનેરાની મધુસુદન વીલા સોસાયટીની ઘટના,રહેણાંક મકાનમાં ગેસ સીલેન્ડર ફાટતાં બે લોકોને ગંભીર ઈજા #enews
ધાનેરાની મધુસુદન વીલા સોસાયટીની ઘટના,રહેણાંક મકાનમાં ગેસ સીલેન્ડર ફાટતાં બે લોકોને ગંભીર ઈજા #enews
ખેડૂતોનાં ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાઃ PM @Sandesh News
ખેડૂતોનાં ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાઃ PM @Sandesh News