નવા 80 ફુટ રોડ ઉપર આવેલ સંત શિરોમણી રોહીદાસજી મહારાજની પ્રતિમાંના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવેલ. તથા ઉતરાખંડ માં 15 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરો હેમખેમ બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજ અગ્રણી બાબુલાલ મકવાણા, અમૃતભાઈ સમઢીયાળા, પ્રફુલ પરમાર, જે.બી મકવાણા, બેચરભાઈ સુમેરા, ત્રમ્બકલાલ પરમાર, કલ્પેશભાઈ વાણીયા, ભુપતભાઈ પરમાર રામજીભાઈ સોલંકી, નારાયણભાઈ રાઠોડ, બી.કે. પરમાર, આલજીભાઈ ચાવડા, પ્રવીણ ભાઈ જીતિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. તથા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમૃતભાઈ વાણિયા, રામજીભાઈ પરમાર, વિપુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মঙলদৈ মহৰ্ষি বিদ্যামন্দিত শিক্ষক দিৱসৰ দিনা গুৰু পূজন ৷
মঙলদৈ মহৰ্ষি বিদ্যামন্দিত শিক্ষক দিৱসৰ দিনা গুৰু পূজন ৷কেইবাজনো বিশিষ্ট শিক্ষাবিদৰ ধুৱালে চৰণ,...
મોરબીમાં મચ્છુ નદી ઉપર બનેલ ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના દુઃખદ તેવુ અર્જુનભાઈ મોઢવાડિયા એ જણાવ્યું
મોરબીમાં મચ્છુ નદી ઉપર બનેલ ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના દુઃખદ તેવુ અર્જુનભાઈ મોઢવાડિયા એ જણાવ્યું
Manipur पर संसद में विपक्ष और सरकार के बीच तकरार, धनखड़ बोले- सदन में मौजूद रहने का PM को नहीं दे सकते निर्देश
नई दिल्ली, मणिपुर मुद्दे (Manipur Violence) पर संसद के दोनों...
વાડીનાર ગામે તિરંગા યાત્રા કાઢવામાં આવી@Mahir kalam News
વાડીનાર ગામે તિરંગા યાત્રા કાઢવામાં આવી@Mahir kalam News