નવા 80 ફુટ રોડ ઉપર આવેલ સંત શિરોમણી રોહીદાસજી મહારાજની પ્રતિમાંના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવેલ. તથા ઉતરાખંડ માં 15 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરો હેમખેમ બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજ અગ્રણી બાબુલાલ મકવાણા, અમૃતભાઈ સમઢીયાળા, પ્રફુલ પરમાર, જે.બી મકવાણા, બેચરભાઈ સુમેરા, ત્રમ્બકલાલ પરમાર, કલ્પેશભાઈ વાણીયા, ભુપતભાઈ પરમાર રામજીભાઈ સોલંકી, નારાયણભાઈ રાઠોડ, બી.કે. પરમાર, આલજીભાઈ ચાવડા, પ્રવીણ ભાઈ જીતિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. તથા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમૃતભાઈ વાણિયા, રામજીભાઈ પરમાર, વિપુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિગંબર જૈન સમાજ દ્વારા ભગવાન નો ભવ્યાતિભવ્ય વરઘોડો નીકળ્યો ક્યાં જુવો ? 👉👇
દિગંબર જૈન સમાજ દ્વારા ભગવાન નો ભવ્યાતિભવ્ય વરઘોડો નીકળ્યો ક્યાં જુવો ? 👉👇
अंबाजी मेले के छठे दिन चाचर चौक पर ड्रोन से हुई पुष्प वर्षा
मेले के छठे दिन चाचर चौक पर ड्रोन से हुई पुष्प वर्षा
પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન | Divyang News
પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન | Divyang News
India Elections: Model Code of Conduct क्या होता है इसमें क्या-क्या लागू होता है? (BBC Hindi)
India Elections: Model Code of Conduct क्या होता है इसमें क्या-क्या लागू होता है? (BBC Hindi)