ધ્રાંગધ્રા તાલુકા ના વાવડી ગામે ખાતે કલોતરા પરિવાર દ્રારા ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલ હતો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ક્લોતરા પરિવાર દ્રારા શાલ પહેરાવી ને સાથે મોમેન્ટો થી આઈ કે જાડેજા નુ સન્માન કરવામાં આવ્યું હતું ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, સંતો મહંતો, કલોતરા પરિવારના ભુવાજી સહિત રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરામાં વરસાદી માહોલ યથાવત ; ઠેરઠેર પાણી ભરાયા
રાજ્યમાં અમદાવાદ સહિત વડોદરામાં બે દિવસથી વરસાદ ચાલુ રહેતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં....
સિહોર શહેરમાંથી અજગર ઝડપાયો
સિહોર અને તાલુકામાં અજગરની પ્રજાતિ ગિરિમાળાઓ છોડી ખેતર તરફ પ્રયાણ કરતા અને છેલ્લા થોડા દિવસોથી...
उजनी तून शेतीसाठी सोडले पाणी
सोलापूर :- माळशिरस, सांगोला, मंगळवेढा, बार्शी, मोहोळ या तालुक्यांमध्ये जून ते ३ सप्टेंबर या काळात...
દાંતા નજીક રતનપુર ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત બાઈક અને પીકઅપ ડાલા વચ્ચે બની અકસ્માતની
દાંતા નજીક રતનપુર ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત બાઈક અને પીકઅપ ડાલા વચ્ચે બની અકસ્માતની
সোণাৰিৰ টিটলাগড়-নামৰূপ সংযোগী বিধ্বস্ত পথ শীঘ্ৰেই নিৰ্মাণৰ দাবী টাইপাৰ
সোণাৰিৰ টিটলাগড়ৰপৰা নামৰূপ সংযোগী অতি ব্যস্ত পথৰ দুৰৱস্থাই জনসাধাৰণক জ্বলাকলা খুৱাইছে । ইয়াৰ...