ધ્રાંગધ્રા તાલુકા ના વાવડી ગામે ખાતે કલોતરા પરિવાર દ્રારા ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલ હતો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ક્લોતરા પરિવાર દ્રારા શાલ પહેરાવી ને સાથે મોમેન્ટો થી આઈ કે જાડેજા નુ સન્માન કરવામાં આવ્યું હતું ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, સંતો મહંતો, કલોતરા પરિવારના ભુવાજી સહિત રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sanjay Kadam On Ramdas Kadam : जे सख्या भावाचे झाले नाहीत ते जनतेचे काय होणार !
Sanjay Kadam On Ramdas Kadam : जे सख्या भावाचे झाले नाहीत ते जनतेचे काय होणार !
ભાટસણ નજીક કાર-બાઇક ટકરાતાં એક વ્યક્તિનું મોત : બે મહીલાઓ ગંભીર
ડીસા હાઈવે રોડ પર આવેલ ભાટસણ ગામ પાસે બાઈક અને કાર અથડાતાં સોમવારે સવારે અકસ્માતમાં એક વ્યકિતનું...
ચોટીલા થાન રોડ ઉપરની જોલી મિલમાં યુવકનું શંકાસ્પદ મોતના કેસમાં કોન્ટ્રાક્ટર સહિત ચાર શખ્સ સામે ગુનો નોંધાયો
થાન રોડ પર આવેલી જોલી મીલમાં કામ કરતા રાજસ્થાની યુવાનનું મૃત્યુ થયુ હતુ. આ બનાવમાં મૃતકના તેમના...
गोरखपुर में पकड़ा गया तस्करी का सवा किलो सोना, दुबई से कोलकाता होते हुए रेलवे स्टेशन पहुंचा था तस्कर
राजस्व खुफिया निदेशालय (डीआरआइ) गोरखपुर की टीम ने रेलवे स्टेशन से तस्करी के सवा किलो सोने के साथ...
ફતેપુરા તાલુકાના ગ્રામીણ વિસ્તાર માં 6.22 કરોડ ખર્ચે નવિન ડામર રસ્તા ના ખાતમુહૂર્ત કરાયા.
સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.
જિલ્લા પંચાયત...