ધ્રાંગધ્રા તાલુકા ના વાવડી ગામે ખાતે કલોતરા પરિવાર દ્રારા ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલ હતો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ક્લોતરા પરિવાર દ્રારા શાલ પહેરાવી ને સાથે મોમેન્ટો થી આઈ કે જાડેજા નુ સન્માન કરવામાં આવ્યું હતું ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, સંતો મહંતો, કલોતરા પરિવારના ભુવાજી સહિત રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिवछत्रपती महाविद्यालयात अण्णाभाऊ साठे जयंती व लोकमान्य टिळक यांची पुण्यतिथी साजरी
शिवछत्रपती महाविद्यालयात अण्णाभाऊ साठे जयंती व लोकमान्य टिळक यांची पुण्यतिथी साजरी
पाचोड...
भागवत कथा के तीसरे दिन सती चरित्र व ध्रुव चरित्र के बारे कराया अवगत
बालोतरा में सर्व हिन्दू समाज श्री मद भागवत कथा आयोजन समिति द्वारा व्यास पीठ श्री सनातन महाराज...
ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઈ ની બદલી કરાતાં સન્માન કરાયું
*ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઈ એસ એમ પટણીની આંતરિક બદલી કરાતાં એચ એ ગોહિલની નિમણૂક કરાઇ
ક્ષત્રિય...
ડીસામાં સરકારી દવાનો એક્સપાયરી જથ્થો જાહેરમાં ફેંકી દેવાતાં ચકચાર
ડીસાની શ્રીપાલ સોસાયટી નજીક ડીપી પાસે પુલ નીચે સોમવારે સરકારી દવાનો જથ્થો મળી આવતાં આરોગ્ય...