ધ્રાંગધ્રા તાલુકા ના વાવડી ગામે ખાતે કલોતરા પરિવાર દ્રારા ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલ હતો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ક્લોતરા પરિવાર દ્રારા શાલ પહેરાવી ને સાથે મોમેન્ટો થી આઈ કે જાડેજા નુ સન્માન કરવામાં આવ્યું હતું ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, સંતો મહંતો, કલોતરા પરિવારના ભુવાજી સહિત રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुभाष रोड परिसरात एकावर प्राण घातक हल्ला जिल्हा रुग्णालयात उपचार सुरू@india report
सुभाष रोड परिसरात एकावर प्राण घातक हल्ला जिल्हा रुग्णालयात उपचार सुरू@india report
સાબરકાંઠા: નરેન્દ્ર ભાઈ મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે વડાલી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા મહોત્સવ
સાબરકાંઠા: નરેન્દ્ર ભાઈ મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે વડાલી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા મહોત્સવ
कवराई देवी के परिजनों ने किए कवराई के अंगदान
कवराई देवी के परिजनों ने किए कवराई के अंगदान
मनोहरसिंह
जोधपुर: जैतारण की कवराई देवी...
રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ઉમરેઠ શહેર માં કોમિ એકતા જોવા મળી.
ઉમરેઠ.
આણંદ.
રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉમરેઠ નગરમાં શ્રી રામ લલ્લાની ભવ્ય...
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના મારામારી ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી
પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી,
ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ...