ધ્રાંગધ્રા તાલુકા ના વાવડી ગામે ખાતે કલોતરા પરિવાર દ્રારા ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલ હતો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ક્લોતરા પરિવાર દ્રારા શાલ પહેરાવી ને સાથે મોમેન્ટો થી આઈ કે જાડેજા નુ સન્માન કરવામાં આવ્યું હતું ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, સંતો મહંતો, કલોતરા પરિવારના ભુવાજી સહિત રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.