તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છેલ્લા 9 માસથી અનડિટેક્ટ રહેલ લૂંટ વિથ મર્ડરનો ગુનો શોધી આરોપી મહિલા ને પકડી પાડતી પેરોલ ફર્લો
છેલ્લા 9 માસથી અનડિટેક્ટ રહેલ લૂંટ વિથ મર્ડરનો ગુનો શોધી આરોપી મહિલા ને પકડી પાડતી પેરોલ ફર્લો
ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં ખૂનની બીજી ઘટના સામે આવી જેમાં જેસર તાલુકાના ભાણવડિયા ગામે યુવકે
ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં ખૂનની બીજી ઘટના સામે આવી જેમાં જેસર તાલુકાના ભાણવડિયા ગામે યુવકે
गर्मियों में ड्राई स्किन से लेकर रेडनेस व जलन जैसी कई समस्याएं दूर करने में असरदार है Hyaluronic Acid
गर्मियों में टैनिंग स्किन रेडनेस जलन व सूजन जैसी समस्याएं बहुत कॉमन हैं। इन समस्याओं के चलते कई...
रिवर फ्रंट पर बंद हुआ घंटा खोलने का काम 17 महीने बाद भी मॉडल बॉक्स नहीं निकले जा सका ठेकेदार ने किया 2 महीने से कम बंद
रिवर फ्रंट पर बन्द हुआ घंटा खोलने का काम नहीं हुआ पूरा
17 महीने बाद भी मोल्ड बॉक्स से नहीं...
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેના જંગલમાં પ્રેમી પંખીડાએ ઝાડની ડાળીએ ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા મચી ચકચાર.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગામે રહેતા અને હાલોલની એલ.એમ.વિંડ પાવર કંપનીમાં નોકરી કરતા...