તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दहिवडी येथे साडेतीन एकर ऊस अज्ञाताने पेटवला
दहिवडी येथे साडेतीन एकर ऊस अज्ञाताने पेटवला
आकाश भोरडे
तळेगाव ढमढेरे, प्रतिनिधी:
दहिवडी (ता...
દાહોદ ટાઉન A ડિવિઝન પોલીસે ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક મહિલા સહિત એક યુવકને ઝડપી પાડ્યા
દાહોદ ટાઉન A ડિવિઝન પોલીસે ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક મહિલા સહિત એક યુવકને ઝડપી પાડ્યા
Redmi A4 5G Vs Galaxy A14 5G: 10 हजार रुपये से कम में किसे खरीदने में है समझदारी?
Xiaomi ने बीते दिनों 10 हजार से कम में अपने एक नए स्मार्टफोन को लॉन्च किया है। इसमें स्नैपड्रैगन...
નાઈ સમાજ ની ક્રિકેટ મેચ રમાશે..
થરાદ ખાતે નાઈ સમાજ ની ક્રિકેટન મેચ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમોએ ભાગ...
કરજણ ના ધામણજા ગામે ન્યાય માટે ભૂખ હડતાળ પર ઉતરી ન્યાયની માંગ.
કરજણ ના ધામણજા ગામે ન્યાય માટે ભૂખ હડતાળ પર ઉતરી ન્યાયની માંગ.