તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગારીયાધાર નાની વાવડી નજીક લૂંટની ઘટના સામે આવી આવી
ગારીયાધાર નાની વાવડી નજીક લૂંટની ઘટના સામે આવી આવી
मंगलदे में आज से शुरु डॉ रेवती मोहन बरदलै ट्राफी फुटबॉल प्रतियोगिता
दरंग ज़िले के मंगलदे में आज से डॉ रेवती मोहन बरदलै ट्राफी फुटबॉल प्रतियोगिता शुरुवात हुआ...
દિવાળી મેળા માટે ખંભાત ચકડોળ ગ્રાઉન્ડની હરાજી થઈ : ન.પાને ૫૩ લાખ રૂ.ની.આવક થશે.
દિવાળી મેળા માટે ખંભાત ચકડોળ ગ્રાઉન્ડની હરાજી કરાઈ છે.જેમાં રસ ધરાવતા ૧૮ લોકોએ જાહેર હરાજીમાં ભાગ...
મજૂર દટાયો...! Labor buried...!
મજૂર દટાયો...! Labor buried...!