તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ" નિમિત્તે રાજકોટ રેલ્વે મંડળના 5 રેલ્વે સ્ટેશનો પર પ્રદર્શનનું આયોજન
"વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ" નિમિત્તે રાજકોટ રેલ્વે મંડળના 5 રેલ્વે સ્ટેશનો પર પ્રદર્શનનું આયોજન...
A Research Study on the Impact of Reflexology and Physical Activity through Throwball on Eye Health Management, Academic Performance, and Physical Well-being.
A Research Study on the Impact of Reflexology and Physical Activity through Throwball on Eye...
राहुल गांधी के करीबी इस कांग्रेस नेता ने क्यों कि मोदी सरकार के बजट की तारीफ
केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण ने मंगलवार को बजट पेश करते समय कई योजनाओं की शुरुआत की।...
ICC Ranking: भारत पहली बार तीनों फॉर्मेट में नंबर-1 बना, पाकिस्तान से छीना ताज | Indian Cricket Team
ICC Ranking: भारत पहली बार तीनों फॉर्मेट में नंबर-1 बना, पाकिस्तान से छीना ताज | Indian Cricket Team
कापरेन में कार ने बाइक सवार को मारी टक्कर केशोरायपाटन
कापरेन में कार ने बाइक सवार को मारी टक्कर केशोरायपाटन
केशोरायपाटन क्षेत्र के कापरेन...