તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उदयपुर में एकलिंगजी दर्शन के लिए निकले विश्वराज सिंह मेवाड़:पैलेस में पत्नी महिमा के साथ पूरी की रस्में, सैकड़ों की संख्या में समर्थक जुटे
उदयपुर के पूर्व राजपरिवार में छिड़ा विवाद अब भी जारी है। इस बीच आज पूर्व राजपरिवार के सदस्य...
Mahindra ने फरवरी 2024 में हासिल की 40 प्रतिशत की ग्रोथ, Scorpio N और Thar जैसी SUVs ने बढ़ाई सेल
कार निर्माता ने घोषणा की कि फरवरी में उसकी कुल बिक्री भी 24 प्रतिशत बढ़कर 72923 यूनिट हो गई है।...
Israel Hamas War: इसराइली क़ैद में रहे एक फ़लस्तीनी बच्चे ने बताई आपबीती (BBC Hindi)
Israel Hamas War: इसराइली क़ैद में रहे एक फ़लस्तीनी बच्चे ने बताई आपबीती (BBC Hindi)
સિહોર શહેરમાં એલ ડી મુની સ્કૂલ માં ઈનામ વિતરણ સમારોહ યોજાયો
સિહોરના એલડિમુની સ્કૂલ ખાતે અશ્વિનભાઈ ગોરડીયા જણાવ્યું છે કે, શિક્ષણના યજ્ઞ થકી...
आपसी कहासुनी में दो दुकानदारों के बीच झगड़ा, एक दुकानदार ने दूसरे पर चाकू से किया वार,
कोटा शहर के आरकेपुरम थाना क्षेत्र के जीएडी सर्किल पर आपसी कहासुनी में दो दुकानदारों के बीच झगड़ा...