તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत में सबसे अधिक औसत वेतन के मामले में महाराष्ट्र का यह शहर सबसे आगे; देखें पूरी लिस्ट
नई दिल्ली, सैलरी का नाम सुनते ही सभी के चेहरे पर खुशी आ जाती है। मेहनत की कमाई हर व्यक्ति...
Honasa Consumer Shares Block Deal: Fireside Investments बेच सकती है आज ₹230 करोड़ के शेयर | News
Honasa Consumer Shares Block Deal: Fireside Investments बेच सकती है आज ₹230 करोड़ के शेयर | News
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણિયા ગામમાં દીપડાના હુમલામાં ઇજા પામનાર ખેડૂત ધીરુભાઈ વાળાને વળતર ચુકવવા ટિમ ગબ્બરની રજુવાત
ગુજરાત ટીમ ગબ્બરના સદસ્ય સંજયભાઈ જાદવ તેમજ એડવોકેટ કે એચ ગજેરા અને નયન ભાઈ જોષીને જાણવા મળ્યું છે...