તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હીરાસર ગામમાં ટ્રકમાં કપાસ ભરતી વેળાએ યુવાનનું માથું ઉપર રહેલાં વીજતાર સાથે અડી જતાં મોત નીપજ્યું
ચોટીલાના મફતિયાપરાનો યુવક હીરાસર ગામમાં ટ્રકમાં કપાસ ભરતી વેળાએ યુવાનનું માથું ઉપર રહેલાં વીજતાર...
जिले में स्थानीय सार्वजनिक अवकाश घोषित
जिला कलक्टर अक्षय गोदारा ने कैलेंडर वर्ष 2025 में जिले में दो स्थानीय सार्वजनिक अवकाश घोषित किए...
মাহমৰাৰ চেপনত চৰাইদেউ জিলা কৃষিবিভাগৰ জ্ঞানকেন্দ্ৰ নিৰ্মাণৰ আধাৰ শিলা উদ্বোধন কৰে কেবিনেট মন্ত্ৰী যোগেন মহনে।
চৰাইদেউ জিলাৰ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত চেপনত আজি অসম চৰকাৰৰ কেবিনেট মন্ত্ৰী যোগেন মহনে চৰাইদেউ জিলা...