તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাজাগড়ত বিনামূলীয়া চিকিৎসা স্বাস্থ্য সজাগতা শিবিৰ
আজি ওদালগুৰি জিলাৰ ৰাজাগড় শ্বহীদ আদৰ্শ মধ্য ইংৰাজী বিদ্যালয় প্ৰাঙ্গনত উওৰ পূৱ উদ্যোগী নাৰী সন্থাৰ...
आर्णी तालुक्यातील कर्मचाऱ्यांनी केला ग्रामपंचायत कर्मचारी संघटना मध्ये जाहीर प्रवेश
यवतमाळ 21 ऑक्टोबर 2022
पंचायत समिती कार्यालय यवतमाळ जिल्ह्यामधील आरणी येथे महाराष्ट्र...
iPhone 16 लाइनअप में Apple Intelligence, Genmoji जैसे 5 दिलचस्प फीचर, मजेदार होगा एक्सपीरियंस
एपल ने अपनी सबसे एडवांस और फ्लैगशिप iPhone 16 सीरीज को एपल इंटेलिजेंस और तमाम AI फीचर्स के साथ...
ससुराल में कुछ बोला तो बहू ने बुला लिए गुंडे फिर घरवालों को खूब पिटवाया!!
ससुराल में कुछ बोला तो बहू ने बुला लिए गुंडे, फिर पूरे घर को खूब पिटवाया | वीडियो वायरल
...