તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાઈવાડા ગામે સબ સ્ટેશનમાં સમારકામ દરમિયાન અચાનક પાવર બ્રેકર ફાયર થતાં ગંભીર
બાઈવાડા ગામે સબ સ્ટેશનમાં સમારકામ દરમિયાન અચાનક પાવર બ્રેકર ફાયર થતાં ગંભીર
પાલીતાણા લમ્પી વાયરસને લઈને રસીકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો
પાલીતાણા લમ્પી વાયરસને લઈને રસીકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો
Hemant Soren Jharkhand News: ED की रडार पर हेमंत सोरेन, कल्पना बनेंगी झारखंड की मुख्यमंत्री? | N18O
Hemant Soren Jharkhand News: ED की रडार पर हेमंत सोरेन, कल्पना बनेंगी झारखंड की मुख्यमंत्री? | N18O
ઈશ્વરીયા ગામે લમ્પ્રી રોગચાળા સામે ગૌધન ને રસીકરણ કરાયું
ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળા સામે ગૌધનને રસીકરણ કરાયુંરા જ્યભરમાં ફેલાયેલાં લમ્પી વાયરસ સામે...