તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢબારિયા નગરપાલિકા ધાનપુર રોડ વિસ્તારમાં પેવરબ્લોક નાખવાની કામગીરી શરૂ કરી
દેવગઢબારિયા નગરપાલિકા ધાનપુર રોડ વિસ્તારમાં પેવરબ્લોક નાખવાની કામગીરી શરૂ કરી
Ayodhya Ram Mandir News: Iqbal Ansari को मिला रामलला के प्राण प्रतिष्ठा समारोह का निमंत्रण |Ayodhya
Ayodhya Ram Mandir News: Iqbal Ansari को मिला रामलला के प्राण प्रतिष्ठा समारोह का निमंत्रण |Ayodhya
કોંગ્રેસ ની સભા માં લોકો નો મોટો જમાવડો જગદીશ ઠાકોરે હેલિકોપ્ટર થી એન્ટ્રી કરી
અરવલ્લી ના બાયડ ખાતે કોંગ્રેશ ના ઉમેદવાર મહેન્દ્ર ભાઈ વાઘેલા ના પ્રચાર અર્થ સભા યોજાઈ જેમાં...
महिलाओं का हर महीने 2500 रुपए और मात्र 500 रुपए में गैस सिलेंडर, तेलंगाना चुनाव से पहले कांग्रेस के ये 6 बड़े वादे
हैदराबाद में कांग्रेस कार्यसमिति की बैठक बाद एक जनसभा में सोनिया गांधी ने जनता से 6 बड़े वादे किए...