તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সহধৰ্মিণীৰ গীত পৰিৱেশনত হাৰমনিয়াম বজাই সহযোগ মৰাণৰ বিধায়কৰ
সহধৰ্মিণীৰ গীত পৰিৱেশনত হাৰমনিয়াম বজাই সহযোগমৰাণৰ বিধায়কৰ
बसपा पार्टी ने घोषित किए दों प्रत्याशी।
जनपद लखनऊ में, बसपा पार्टी ने घोषित किए दो प्रत्याशी।मालूम होकि लखनऊ कार्यालय बहुजन समाज पार्टी...
લુણાવાડા મા વિધાનસભાની સીટ માટે આમ આદમી પાર્ટ ના પંજાબના મુખ્ય મંત્રી સરદાર ભગવંત સિંહનો ભવ્ય રોડ શો
લુણાવાડા મા વિધાનસભાની સીટ માટે આમ આદમી પાર્ટ ના પંજાબના મુખ્ય મંત્રી સરદાર ભગવંત સિંહનો ભવ્ય રોડ શો