સુરેન્દ્રનગર કરણીગ્રુપ સમાજ દ્વારા રાજસ્થાનનામાં પદયાત્રીઓ માટે મફત સેવાકેમ્પ યોજાયો હતો. રાજસ્થાનના બિકાનેરમાં દેશનોક ઓરણની પરિક્રમા કરતા પદયાત્રીઓને સેવા અપાઇ હતી. આ કેમ્પમાં ભાગ લેવા માતાકરણી ગ્રુપના સભ્યો સાથે સુરેન્દ્રનગરના માંડવરાયજી ટ્રાન્સપોર્ટના સંચાલક અને કરણી સેનાના મંત્રી પુથ્વીરાજસિંહ પરમાર રહેવાસી ગોદાવરી અને ચોટીલા અશોકભાઈ ખાચર અને તેમના મિત્રો સાથે સેવા કેમ્પનું આયોજન કરેલ હતું. ત્યાંથી તેઓ રાત્રિના સમયે પરત ફરતા રાજસ્થાનમાં શિવધરી પાસે અકસ્માત થયો હતો. તેમાં બધાને સામાન્ય ઈજા થતા 108માં રાજસ્થાનના સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં પુથ્વીરાજસિંહનું હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.પુથ્વીરાજસિંહ પરમાર રાજકીય સામાજિક અને મિત્ર વર્તુળમાં બહોરી પ્રતિમા ધરાવતા હોવાથી તેમના અવસાનની જાણ થતા શોકની લાગણી ફેલાઇ હતી.જ્યારે તેમના નશ્વર દેહ પરત લાવવા મિત્રો તથા પરિવારજનો રાજસ્થાન જવા રવાના થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dementia India Alliance launchs 'National Dementia Support Line and Online Memory Clinic'.
Dementia India Alliance has launched National Dementia Support Line to offer information,...
TANISHQ NEW SHOW ROOM LAUNCH AT R R NAGAR
TANISHQ NEW SHOW ROOM LAUNCH AT R R NAGAR
बाइक सवार युवक को कार चालक कुचला, लाइव वीडियो आया सामने,परिजन पोस्टमार्टम पर कर रहे हैं हंगामा,परिजन कर रहे मुआवजे की मांग
कोटा
कुन्हाड़ी थाना क्षेत्र में बाइक सवार युवक को कार चालक ने मारी टक्कर,
इलाज के दौरान सकतपुरा...
બોટાદ રેલવે સ્ટેશને આગની લપેટમાં ટ્રેન:પ્લેટફોર્મ નંબર 7 પર ઊભેલી બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનમાં વિકરાળ આગ; એકસામટા 3 ડબ્બા આગમાં બળીને ખાખ
બોટાદ રેલવે સ્ટેશને ટ્રેનમાં આગ લાગી છે. ડેમુ ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચી હતી. પ્લેટફોર્મ નંબર 7...