સુરેન્દ્રનગર કરણીગ્રુપ સમાજ દ્વારા રાજસ્થાનનામાં પદયાત્રીઓ માટે મફત સેવાકેમ્પ યોજાયો હતો. રાજસ્થાનના બિકાનેરમાં દેશનોક ઓરણની પરિક્રમા કરતા પદયાત્રીઓને સેવા અપાઇ હતી. આ કેમ્પમાં ભાગ લેવા માતાકરણી ગ્રુપના સભ્યો સાથે સુરેન્દ્રનગરના માંડવરાયજી ટ્રાન્સપોર્ટના સંચાલક અને કરણી સેનાના મંત્રી પુથ્વીરાજસિંહ પરમાર રહેવાસી ગોદાવરી અને ચોટીલા અશોકભાઈ ખાચર અને તેમના મિત્રો સાથે સેવા કેમ્પનું આયોજન કરેલ હતું. ત્યાંથી તેઓ રાત્રિના સમયે પરત ફરતા રાજસ્થાનમાં શિવધરી પાસે અકસ્માત થયો હતો. તેમાં બધાને સામાન્ય ઈજા થતા 108માં રાજસ્થાનના સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં પુથ્વીરાજસિંહનું હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.પુથ્વીરાજસિંહ પરમાર રાજકીય સામાજિક અને મિત્ર વર્તુળમાં બહોરી પ્રતિમા ધરાવતા હોવાથી તેમના અવસાનની જાણ થતા શોકની લાગણી ફેલાઇ હતી.જ્યારે તેમના નશ્વર દેહ પરત લાવવા મિત્રો તથા પરિવારજનો રાજસ્થાન જવા રવાના થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वडगावातील प्रतिष्ठीतांच्या जुगार अड्ड्यावर अवधुवातडी पोलिसांची धाड ; 17 जुगारीकडून सव्वा चार लाखांचा मुद्देमाल जप्त
यवतमाळ : प्रतिष्ठीतांच्या जुगार अड्ड्यावर छापा टाकून 17 जणांना ताब्यात घेण्यात आले. ...
Parliament Winter Session : Jagdeep Dhankhar के खिलाफ विपक्ष का अविश्वास प्रस्ताव | Congress | BJP
Parliament Winter Session : Jagdeep Dhankhar के खिलाफ विपक्ष का अविश्वास प्रस्ताव | Congress | BJP
LIMBADI || લીંબડી નગરપાલિકાની પાણીની JIO વાળાએ મેઈન લાઈન તોડ્યાં નો આક્ષેપ
SWATANTRA TV NEWS powered by SITAROKI DUNIYA RNI reg. GUJGUJ/2011/39000 https://www.sdnews.press/...
Heat Wave Alert: भारत में 2060 तक कहर बरपाएगा हीटवेव, IMD ने जारी की डरा देने वाली रिपोर्ट
भारतीय मौसम विभाग (IMD) ने 25 अप्रैल को एक नई रिपोर्ट जारी की है, जिसमें आने वाले मौसम को लेकर...
বামুনবাৰীত নাৰী সৰবৰাহকাৰী পূূৰ্ণিমা ৰয় আৰু খৃষ্টমণি বাৰ্লাকগ্ৰেপ্তাৰৰ দাৱীত ৰাইজৰ প্ৰতিবাদ। নাৰী সৰবৰাহকাৰী পূৰ্নিমা ৰয় আৰু খৃষ্টমনি বাৰ্লাক অতিশীঘ্ৰে গ্ৰেপ্তাৰৰ দাবীত বামুনবাৰী তিনিআলিত প্ৰতিবাদী কাৰ্যসূচী ।
নাৰী সৰবৰাহকাৰী পূৰ্নিমা ৰয় আৰু খৃষ্টমনি বাৰ্লাক অতিশীঘ্ৰে গ্ৰেপ্তাৰৰ দাবীত বামুনবাৰী তিনিআলিত...