સુરેન્દ્રનગર કરણીગ્રુપ સમાજ દ્વારા રાજસ્થાનનામાં પદયાત્રીઓ માટે મફત સેવાકેમ્પ યોજાયો હતો. રાજસ્થાનના બિકાનેરમાં દેશનોક ઓરણની પરિક્રમા કરતા પદયાત્રીઓને સેવા અપાઇ હતી. આ કેમ્પમાં ભાગ લેવા માતાકરણી ગ્રુપના સભ્યો સાથે સુરેન્દ્રનગરના માંડવરાયજી ટ્રાન્સપોર્ટના સંચાલક અને કરણી સેનાના મંત્રી પુથ્વીરાજસિંહ પરમાર રહેવાસી ગોદાવરી અને ચોટીલા અશોકભાઈ ખાચર અને તેમના મિત્રો સાથે સેવા કેમ્પનું આયોજન કરેલ હતું. ત્યાંથી તેઓ રાત્રિના સમયે પરત ફરતા રાજસ્થાનમાં શિવધરી પાસે અકસ્માત થયો હતો. તેમાં બધાને સામાન્ય ઈજા થતા 108માં રાજસ્થાનના સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં પુથ્વીરાજસિંહનું હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.પુથ્વીરાજસિંહ પરમાર રાજકીય સામાજિક અને મિત્ર વર્તુળમાં બહોરી પ્રતિમા ધરાવતા હોવાથી તેમના અવસાનની જાણ થતા શોકની લાગણી ફેલાઇ હતી.જ્યારે તેમના નશ્વર દેહ પરત લાવવા મિત્રો તથા પરિવારજનો રાજસ્થાન જવા રવાના થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યુવતીએ બદનામી ડરની દીવાલ તોડી યુવકે દુષ્કર્મ આચરી ૨ મહિલાની મદદથી યુવતીને દેહ વ્યાપારમાં ધકેલી...!
યુવતીએ બદનામી ડરની દીવાલ તોડી યુવકે દુષ્કર્મ આચરી ૨ મહિલાની મદદથી યુવતીને દેહ વ્યાપારમાં ધકેલી...!
Vadodara: પોલીસ સ્ટેશનમાં મહિલા સાથે અભદ્ર વર્તન કરતા ઇન્સ્પેક્ટર વિરુદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યું
Vadodara: પોલીસ સ્ટેશનમાં મહિલા સાથે અભદ્ર વર્તન કરતા ઇન્સ્પેક્ટર વિરુદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યું
Muscle Pain: ट्रैकिंग या हाइकिंग के बाद न हो जाए पैरों की हालत बुरी, इसके लिए पहले से कर लें ये तैयारी
ट्रैकिंग एक अलग तरह का एडवेंचर है, जिसमें आपको प्रकृति के करीब जाने और नई यादें बनाने का मौका...
રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ધુળેટીની ઉજવણી | SatyaNirbhay News Channel
રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ધુળેટીની ઉજવણી | SatyaNirbhay News Channel