લીંબડી-અંકેવાળિયા રોડ નજીક ભલગામડા ગામની સીમમાં યોજાનારી રામકથા માટે ભુમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રામકથાનું મોરારિબાપુ વાંચન કરશે કથા સાથે સંત સંમેલન અને નવનિર્મિત લીંબડી મોટા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ લીંબડી મોટા મંદિર દ્વારા લીંબડી-વઢવાણ સ્ટેટ હાઈ-વે નજીક આવેલી ભલગામડા ગામની સીમમાં આગામી 3થી 12 ફેબ્રુઆરી સુધી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરારિબાપુ રામકથાનું વાંચન કરશે. કથામાં લાખો શ્રોતાઓ આવશે તેવો આશાવાદ છે.મોટા મંદિરના મહંત લલિતકિશોરચરણજીએ રામકથાના સ્થળે ભૂમિપુજન કર્યુ હતું. જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા(ભાણુભા), તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, નીરૂભા રાણા, ઉત્પલભાઈ શાહ, બિપીનભાઈ ખાંદલા, વી.જી.રાણા,હરજીભાઈ સહિતના સ્વયં સેવકો દ્વારા કથા સમયે રસ્તા, વીજળી, પાર્કિંગ, પાણી, સ્વચ્છતા સહિત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજન કરાયુ હતું. આ પ્રસંગે મોટા મંદિરના મહંત લાલદાસજીબાપુએ જણાવ્યું હતું કે 10 દિવસ ચાલનારી રામકથામાં રોજ એકથી દોઢ લાખ લોકો આવશે. સાથે જ ચત્રભુજનારાયણ દેવના જિર્ણોધ્ધાર કરાયેલા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉપરાંત સંત સંમેલન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ভোগপুৰ সত্ৰ সত্ৰধিকাৰ মাধৱদেৱে তিৰোভাব তিথি উপলক্ষে সংবাদ মাধ্যমক  সম্ভোধন 
 
                      ভোগপুৰ সত্ৰ সত্ৰধিকাৰ মাধৱদেৱে তিৰোভাব তিথি উপলক্ষে সংবাদ মাধ্যমক সম্ভোধন
                  
   વલભીપુર તાલુકાના ભાલ પંથકના ગામોમાં સિંહના આટા ફેરા વધતા માલધારીઓમાં રોષ જોવા મળ્યો 
 
                      વલભીપુર તાલુકાના ભાલ પંથકના ગામોમાં સિંહના આટા ફેરા વધતા માલધારીઓમાં રોષ જોવા મળ્યો
                  
   વિસનગર: સ્વામીનારાયણ મંદિર પાસેથી પાર્ક કરેલ એક્ટિવા ચોરાયું; સિટીઝન પોર્ટલ પર E-FIR નોધાઇ 
 
                      વિસનગર શહેરના સ્વામી નારાયણ મંદિર આગળ પાર્ક કરી બહાર ગામ ગયેલા યુવકનું એક્ટિવા વાહન ચોરાયું હતું....
                  
   ડીસામાં પુષ્પમ ફ્લેટનું નળ જોડાણ કપાયું 
 
                      ડીસા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ દરમિયાન વર્ષોથી વેરો ન ભરતા રીઢા બાકીદારો સામે લાલ આંખ...
                  
   रामभद्राचार्य बोले- गोविंद देवजी मंदिर नहीं जाऊंगा:श्रीकृष्ण जन्मभूमि का फैसला होने के बाद करूंगा दर्शन 
 
                      जगदगुरु रामभद्राचार्य ने कहा- मैंने गोविंद देवजी के दर्शन का मन बनाया था, पर फिर मेरा मन बदल गया।...
                  
   
  
  
  
   
  