લીંબડી-અંકેવાળિયા રોડ નજીક ભલગામડા ગામની સીમમાં યોજાનારી રામકથા માટે ભુમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રામકથાનું મોરારિબાપુ વાંચન કરશે કથા સાથે સંત સંમેલન અને નવનિર્મિત લીંબડી મોટા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ લીંબડી મોટા મંદિર દ્વારા લીંબડી-વઢવાણ સ્ટેટ હાઈ-વે નજીક આવેલી ભલગામડા ગામની સીમમાં આગામી 3થી 12 ફેબ્રુઆરી સુધી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરારિબાપુ રામકથાનું વાંચન કરશે. કથામાં લાખો શ્રોતાઓ આવશે તેવો આશાવાદ છે.મોટા મંદિરના મહંત લલિતકિશોરચરણજીએ રામકથાના સ્થળે ભૂમિપુજન કર્યુ હતું. જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા(ભાણુભા), તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, નીરૂભા રાણા, ઉત્પલભાઈ શાહ, બિપીનભાઈ ખાંદલા, વી.જી.રાણા,હરજીભાઈ સહિતના સ્વયં સેવકો દ્વારા કથા સમયે રસ્તા, વીજળી, પાર્કિંગ, પાણી, સ્વચ્છતા સહિત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજન કરાયુ હતું. આ પ્રસંગે મોટા મંદિરના મહંત લાલદાસજીબાપુએ જણાવ્યું હતું કે 10 દિવસ ચાલનારી રામકથામાં રોજ એકથી દોઢ લાખ લોકો આવશે. સાથે જ ચત્રભુજનારાયણ દેવના જિર્ણોધ્ધાર કરાયેલા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉપરાંત સંત સંમેલન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nothing Phone 2 को लेकर Karl Pae ने किया खुलासा, नई डिजाइन के साथ होगा पेश; इस दिन शुरू होगी सेल
Nothing Phone 2 India Launch नथिंग फोन 2 बहुत जल्द भारतीय मार्केट में एंट्री करने वाला है।...
#Ayodhya ट्रक चोरी कर कबाड़ी को बेचने वाले गिरोह का खुलासा, सरगना समेत 6 गिरफ्तार
#Ayodhya ट्रक चोरी कर कबाड़ी को बेचने वाले गिरोह का खुलासा, सरगना समेत 6 गिरफ्तार
नाबालिग का अपहरण कर दुष्कर्म के प्रकरण मे बून्दी पुलिस की त्वरित एवं प्रभावी कार्यवाही
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा ने बताया की थानाधिकारी पुलिस थाना देईखेड़ा के...
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની સડકો પર ઓટો રીક્ષામાં.પોલીસ સાથે વિવાદ.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની સડકો પર ઓટો રીક્ષામાં.પોલીસ સાથે વિવાદ.
જુનાગઢ શિવરાત્રી મેળા ની સમીક્ષા કરવામાં avi
જુનાગઢ શિવરાત્રી મેળા ની સમીક્ષા કરવામાં avi