સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થયો છે.જે અંતર્ગત આજ રોજ ચોટીલા તાલુકાના મઘરીખડા ગામ ખાતે બપોરે 2:00 કલાકે કાર્યક્રમ યોજાયો હતો. નોંધનીય છે કે, આ કાર્યક્રમ અંતર્ગત વિકાસ યાત્રા રથ નંબર-5નું બાળાઓએ કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન સરકારની યોજના લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 23 લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય કાર્ડ આપવામાં આવ્યા હતા. ઉપરાંત બી પી. તપાસ -12, ડાયાબિટીસ તપાસ-14,ટી.બી તપાસ-4 તેમજ અન્ય 45 ઓપીડી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોએ આરોગ્ય ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો તેમજ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इंदौर के मंदिर पर चला बुलडोज़र, जहां बावड़ी में गिरने से हुई थी 36 की मौत
इंदौर: इंदौर बावड़ी हादसे पर प्रशासन ने बड़ा एक्शन लेते हुए बेलेश्वर महादेव झूलेलाल मंदिर के अवैध...
द्वितीय मुख्यमंत्री रोजगार उत्सव कार्यक्रम 17 सितंबर को
द्वितीय मुख्यमंत्री रोजगार उत्सव कार्यक्रम 17 सितंबर कोबूंदी। राज्य सरकार के दिशानिर्देश अनुसार...
તળાજા,તરસરા ગામના સરપંચના લેટરપેડનો ગેર ઉપયોગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ
તળાજા,તરસરા ગામના સરપંચના લેટરપેડનો ગેર ઉપયોગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ
દિવાળીનું વેકેશન કરવા ગયેલા પરિવારના બંધ મકાનનો લાભ લઇ અને તસ્કરોને મોકળું મેદાન મળ્યું: બે લાખથી વધુની કિંમતની ચોરી થઈ હોવાની ફરિયાદ સાયલા પોલીસ મથકે નોંધાઇ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામ ખાતે દિવાળીના તહેવારના લીધે પરિવાર બહારગામ ગયો...