સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થયો છે.જે અંતર્ગત આજ રોજ ચોટીલા તાલુકાના મઘરીખડા ગામ ખાતે બપોરે 2:00 કલાકે કાર્યક્રમ યોજાયો હતો. નોંધનીય છે કે, આ કાર્યક્રમ અંતર્ગત વિકાસ યાત્રા રથ નંબર-5નું બાળાઓએ કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન સરકારની યોજના લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 23 લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય કાર્ડ આપવામાં આવ્યા હતા. ઉપરાંત બી પી. તપાસ -12, ડાયાબિટીસ તપાસ-14,ટી.બી તપાસ-4 તેમજ અન્ય 45 ઓપીડી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોએ આરોગ્ય ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો તેમજ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिर्फ बेटियों को बचाना नहीं, बल्कि आत्मनिर्भर और सशक्त भी बनाएं - डॉ. लौरी
सिर्फ बेटियों को बचाना नहीं, बल्कि आत्मनिर्भर और सशक्त भी बनाएं - डॉ. लौरीबूंदी। राजस्थान मरू...
માનસિક અસ્થિર મગજના વ્યક્તિનું જીવન બદલાયું....!
માનસિક અસ્થિર મગજના વ્યક્તિનું જીવન બદલાયું....!
Budget Room Heaters: 2 हजार रुपये से कम में खरीदने के लिए ये हैं बेस्ट रूम हीटर
भारत में अब जल्द ही कड़ाके की सर्दी दस्तक देने वाली है। अगर आप इस सीजन में नया रूम हीटर खरीदने के...