સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થયો છે.જે અંતર્ગત આજ રોજ ચોટીલા તાલુકાના મઘરીખડા ગામ ખાતે બપોરે 2:00 કલાકે કાર્યક્રમ યોજાયો હતો. નોંધનીય છે કે, આ કાર્યક્રમ અંતર્ગત વિકાસ યાત્રા રથ નંબર-5નું બાળાઓએ કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન સરકારની યોજના લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 23 લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય કાર્ડ આપવામાં આવ્યા હતા. ઉપરાંત બી પી. તપાસ -12, ડાયાબિટીસ તપાસ-14,ટી.બી તપાસ-4 તેમજ અન્ય 45 ઓપીડી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોએ આરોગ્ય ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો તેમજ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024: शिवराज सिंह चौहान के पास एक भी कार नहीं, मगर पांच महीने में लाखों रुपये बढ़ी संपत्ति, जानें कितना है कर्ज
18 वर्षों तक मध्य प्रदेश के मुख्यमंत्री रहे शिवराज सिंह चौहान इस बार विदिशा से लोकसभा चुनाव लड़...
મહુધા બ્રાહ્મણી માતાજીના મંદિરે મહા આરતી 2022 | Spark Today News Vadodara
મહુધા બ્રાહ્મણી માતાજીના મંદિરે મહા આરતી 2022 | Spark Today News Vadodara
राष्ट्रवादी अल्पसंख्याकच्या पदाधिकाऱ्यावर हल्ला, लाकडी दांडक्याने मारहाण
बार्शी - शहरातील राष्ट्रवादी काँग्रेस अल्पसंख्याकचे पदाधिकारी इब्राहीम शेख यांच्यावर अज्ञातांकडून...
চেলেংহাটত ড্ৰাগছ বিৰোধী সজাগতা সভা অনুষ্ঠিত
চেলেংহাটত ড্ৰাগছ বিৰোধী সজাগতা সভা অনুষ্ঠিত
શિનોર મૂકામે હૃદય રોગ અને કેન્સરના દર્દીઓ માટે વિના મૂલ્યે સારવાર કેમ્પ આયોજિત કરવામાં આવ્યો
શિનોર મૂકામે હૃદય રોગ અને કેન્સરના દર્દીઓ માટે વિના મૂલ્યે સારવાર કેમ્પ આયોજિત કરવામાં આવ્યો