સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થયો છે.જે અંતર્ગત આજ રોજ ચોટીલા તાલુકાના મઘરીખડા ગામ ખાતે બપોરે 2:00 કલાકે કાર્યક્રમ યોજાયો હતો. નોંધનીય છે કે, આ કાર્યક્રમ અંતર્ગત વિકાસ યાત્રા રથ નંબર-5નું બાળાઓએ કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન સરકારની યોજના લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 23 લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય કાર્ડ આપવામાં આવ્યા હતા. ઉપરાંત બી પી. તપાસ -12, ડાયાબિટીસ તપાસ-14,ટી.બી તપાસ-4 તેમજ અન્ય 45 ઓપીડી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોએ આરોગ્ય ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો તેમજ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Morbi bridge collapses | મોરબી પુલ દુર્ધટના વાયરલ વિડીયો #મોરબી @Good Day Gujarat
Morbi bridge collapses | મોરબી પુલ દુર્ધટના વાયરલ વિડીયો #મોરબી @Good Day Gujarat
৭৬তম ভাৰত স্বাধীনতা দিৱস পালন
৭৫তম ভাৰত স্বাধীনতা দিৱস পানল ,
ગરબાડા ના મઢીફળિયા માં મકાનની દિવાલ ધરાશાય થતા રૂપિયા 3200 ની સહાય આપવામાં આવી.
ગરબાડા ના મઢીફળિયા માં મકાનની દિવાલ ધરાશાય થતા રૂપિયા 3200 ની સહાય આપવામાં આવી.
CM Kejriwal Latest News: CM केजरीवाल की जमानत याचिका पर कोर्ट ने सुरक्षित रखा फैसला | AAP | Aaj Tak
CM Kejriwal Latest News: CM केजरीवाल की जमानत याचिका पर कोर्ट ने सुरक्षित रखा फैसला | AAP | Aaj Tak
નખત્રાણા ખાતે MP ના CM શિવરાજસિંહ ચૌહાણે પ્રદ્યુમનસિંહ જાડેજાની સભા ગજવી
નખત્રાણા ખાતે MP ના CM શિવરાજસિંહ ચૌહાણે પ્રદ્યુમનસિંહ જાડેજાની સભા ગજવી