ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક દ્વારા પાસપોર્ટ અરજદારોનું વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વની વિગતો ધ્યાને લેવા જણાવાયું હતું. જેમાં વેરિફિકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે અરજદારને બોલાવવાની જરૂરિયાત રહેતી નથી.વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા, અરજદારના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. અરજદારોના સરનામાની ચકાસણી, રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની જરૂરિયાત રહેતી નથી. પોલીસને જરૂરિયાત જણાય કે વધુ ખરાઇ કરવાની આવશ્યકતા છે તેવી કિસ્સાઓમાં જ પોલીસે રહેણાક સ્થળની મુલાકાત કરવા જણાવાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Budget 2024: ई-कॉमर्स के जरिये निर्यात बढ़ाने के लिए बनाए जाएंगे हब, प्रमुख कार्गो केंद्रों के पास होंगे स्थापित
नई दिल्ली। सरकार ने मंगलवार को पीपीपी मोड में ई-कॉमर्स माध्यम से निर्यात को बढ़ावा देने के...
આનંદનગરમાં સફલ પ્રિલ્યુડ બિલ્ડીંગમાં કંપનીની ટ્રાન્સપોર્ટરે ઓફિસમાં તોડફોડ કરી
અમદાવાદ
આનંદનગરમાં સફલ પ્રિલ્યુડ બિલ્ડીંગમાં સ્માર્ટ શિફ્ટ લોજીસ્ટીક સોલ્યુશન કંપનીની...
Balaghat नारबोद पर्व बड़े ही हर्षोउल्लास एवं धुमधाम के साथ मनाया गया | EMS TV 27-August-2022
Balaghat नारबोद पर्व बड़े ही हर्षोउल्लास एवं धुमधाम के साथ मनाया गया | EMS TV 27-August-2022