વઢવાણ:સુરેન્દ્રનગર-વઢવાણ, રતનપર અને જોરાવનગર શહેરોમાં બનતા વિવિધ બનાવના ડિટેક્શનમાં તથા ટ્રાફિક નિયમન માટે સરકારે નેત્રમ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. શહેરના 51 સ્થળે લાગેલા 257 કેમેરાનું મોનીટરીંગ કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી થાય છે. જેમાં ટ્રાફિકના ભંગ બદલ વાહન માલિકોને ઈ-મેમા ફટકારવામાં આવે છે. ત્યારે વાહનમાલિકો ઈ-મેમા ન ભરતા હોય તેવી સામે આવ્યુ છે.આથી જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે આવા આળસુ વાહનમાલિકો સામે લાલ આંખ કરી છે. કમાન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ વીરેન કુમખાણીયાના જણાવાયા મુજબ, હવે ઈ-મેમો નહીં ભરનાર વાહનમાલિક રસ્તા પર સીસીટીવીમાં નજરે પડશે તો આગળના પોઈન્ટ પરના પોલીસ કર્મીને જાણ કરાશે અને તે વાહનચાલકને ઉભો રાખી સ્થળ પર જ બાકી દંડ વસૂલ કરશે. ટ્રાફિક પોલીસ વાહનમાલિકના ઘરે જઈને પણ દંડ વસૂલ કરશે. જયારે આરટીઓ કચેરીએ વાહન કોઈ કામથી જાય તો પણ પહેલા ઈ-મેમાનો બાકી દંડ વસુલાશે. બીજી તરફ આગામી લોક અદાલતમાં પણ ઈ-મેમાના દંડ ભરવા જાહેર અપીલ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Share Market में जबरदस्त उछाल, प्री ओपनिंग में निफ्टी में 1000 से ज्यादा बढ़त
Breaking News: Share Market में जबरदस्त उछाल, प्री ओपनिंग में निफ्टी में 1000 से ज्यादा बढ़त
108MP कैमरा और 5000mAh बैटरी के साथ भारत में लॉन्च हुआ Infinix Zero 30 5G, टॉप नॉच लुक और कीमत 25000 से कम
Infinix ने भारत में अपने नए स्मार्टफोन Infinix Zero 30 5G को ग्लोबली लॉन्च किया गया है।बता दें कि...
বৃহস্পতিবাৰৰ পৰা দুদিনীয়া ভ্ৰমণেৰে কেৰালা আৰু কৰ্ণাটকলৈ ৰাওনা হ'ব মোদী
নতুন দিল্লী, ৩০ আগষ্ট। অহা ১-২ ছেপ্টেম্বৰত কৰ্ণাটক আৰু কেৰালা ভ্ৰমণ কৰিব প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ...
मंदसौर जिला जमालपुरा:- महावीर फतेह करे सेवा संस्था (बाला जी ग्रुप)
बालाजी ग्रुप के तत्वाधान में गौप्रकल्प के तहत (बाला जी ग्रुप ) जमालपुरा ग्राम प्रमुख आयुष धनगर के...
રાધનપુર : રામનવમીનાં દિવસે શહેર બંધ રાખવા વેપારીઓનો નિર્ણય | SatyaNirbhay News Channel
રાધનપુર : રામનવમીનાં દિવસે શહેર બંધ રાખવા વેપારીઓનો નિર્ણય | SatyaNirbhay News Channel