વઢવાણ શહેરના યુવાનને સુપીરીયર હોલીડે કપલ પેકેજ નહી આપીને વિશ્વાસઘાત સાથે રૂ. 85,140ની છેતરપિંડી થયાનો બનાવ બહાર આવ્યો હતો. વઢવાણ માળીવાડ ધોળીપોળ રામદેવપીર મંદિર સામે રહેતા રજનીકાંતભાઈ જગદીશભાઈ રામીએ સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ મથકે 3 શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યુ હતુ કે,અમદાવાદ સુપીરીયર હોલીડે પ્રા. લી. એ-210ના સંજય પ્રજાપતિ, અમીત જાદવ મેનેજર અને સુમીત રાજપુત નામના શખસોએ રજનીકાંતભાઈ પાસેથી સુપીરીયર હોલીડે કપલ ટુર પેકેજના સુપીરીયર હોલીડે કમશીનમાંથી કુલ રૂ.36,000 જમા કરાવેલા હતા.તેમજ મોબાઇલ દ્વારા કુલ ફોન પે રેન્ટલ દ્વારા રૂ. 13,260 અને રૂ. 19,380 જમા કરાવ્યા હતા. આ ઉપરાંત રોકડ રૂ 16,500 મળી કુલ રૂ. 85,140 જમા કરાવી લઇ પેકેઝ નહી આપી તેમજ રીફન્ડ પરત માંગતા નહી આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવમાં પોલીસે સંજય પ્રજાપતિ, અમીત જાદવ મેનેજર અને સુમીત રાજપુત સામે તપાસ પીએસઆઈ એસ.એમ. શેખ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ટાઉનહોલ ખાતે વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ યોજાયો
ટાઉનહોલ ખાતે વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ યોજાયો
अकाली दल के नेता इंदर इकबाल सिंह अटवाल और अन्नाद्रमुक के डॉ. मैत्रेयन भाजपा में होंगे शामिल
नई दिल्ली, शिरोमणि अकाली दल (SAD) के नेता और पूर्व विधायक इंदर इकबाल सिंह अटवाल रविवार को नई...
8GB Ram और 256GB स्टोरेज वाले Xiaomi के इस फोन पर मिल रही सस्ती डील, 22 हजार से ज्यादा करें बचत
एक नया 5G स्मार्टफोन खरीदने की तैयारी कर रहे हैं तो ये जानकारी आपके काम की हो सकती है। शाओमी के...
महात्मा गांधी के पोते तुषार का दावा, भारत छोड़ो आंदोलन की बरसी पर पुलिस ने हिरासत में लिया
नई दिल्ली, महात्मा गांधी के परपोते तुषार गांधी को पुलिस ने हिरासत में लिया है। तुषार ने खुद ट्वीट...
થરાદના ઢીમા રોડ પર એમ એસ વિદ્યામન્દિર નજીક પુરપટ ઝડપે આવતી ઈક્કોએ બે ને ફંગોળ્યા.
થરાદના ઢીમા રોડ પર એમ એસ વિદ્યામન્દિર નજીક પુરપટ ઝડપે આવતી ઈક્કોએ બે ને ફંગોળ્યા.