વઢવાણ શહેરના યુવાનને સુપીરીયર હોલીડે કપલ પેકેજ નહી આપીને વિશ્વાસઘાત સાથે રૂ. 85,140ની છેતરપિંડી થયાનો બનાવ બહાર આવ્યો હતો. વઢવાણ માળીવાડ ધોળીપોળ રામદેવપીર મંદિર સામે રહેતા રજનીકાંતભાઈ જગદીશભાઈ રામીએ સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ મથકે 3 શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યુ હતુ કે,અમદાવાદ સુપીરીયર હોલીડે પ્રા. લી. એ-210ના સંજય પ્રજાપતિ, અમીત જાદવ મેનેજર અને સુમીત રાજપુત નામના શખસોએ રજનીકાંતભાઈ પાસેથી સુપીરીયર હોલીડે કપલ ટુર પેકેજના સુપીરીયર હોલીડે કમશીનમાંથી કુલ રૂ.36,000 જમા કરાવેલા હતા.તેમજ મોબાઇલ દ્વારા કુલ ફોન પે રેન્ટલ દ્વારા રૂ. 13,260 અને રૂ. 19,380 જમા કરાવ્યા હતા. આ ઉપરાંત રોકડ રૂ 16,500 મળી કુલ રૂ. 85,140 જમા કરાવી લઇ પેકેઝ નહી આપી તેમજ રીફન્ડ પરત માંગતા નહી આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવમાં પોલીસે સંજય પ્રજાપતિ, અમીત જાદવ મેનેજર અને સુમીત રાજપુત સામે તપાસ પીએસઆઈ એસ.એમ. શેખ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Jharkhand Visit : झारखंड में पीएम मोदी ने विकास परियोजनाओं का लिया जायजा | BJP | Election
PM Modi Jharkhand Visit : झारखंड में पीएम मोदी ने विकास परियोजनाओं का लिया जायजा | BJP | Election
વડોદરા જેતલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાના મેયરશ્રી ના હસ્તે પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરાયો
October 2, 2022 આજ રોજ વોર્ડ નં ૮ ના જેતલપુર હરિજનવાસમાં વડોદરા ના માનનીય મેયર શ્રી કેયુરભાઈ...
અમરેલીમાં ધોરણ-9ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીને આવ્યો હાર્ટએટેક, મળ્યું મોત, તો સુરતમાં આધેડના હ્રદયે દીધો દગો
Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં એક...
भारतीय नौदलाला मिळाला नवा झेंडा,पंतप्रधान म्हणाले हा ध्वज शिवरायांना समर्पित
भारतीय नौदलाला मिळाला नवा झेंडा; पंतप्रधान म्हणाले, 'हा ध्वज शिवरायांना समर्पित'
भारतील नौदलाला...