વઢવાણ શહેરના યુવાનને સુપીરીયર હોલીડે કપલ પેકેજ નહી આપીને વિશ્વાસઘાત સાથે રૂ. 85,140ની છેતરપિંડી થયાનો બનાવ બહાર આવ્યો હતો. વઢવાણ માળીવાડ ધોળીપોળ રામદેવપીર મંદિર સામે રહેતા રજનીકાંતભાઈ જગદીશભાઈ રામીએ સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ મથકે 3 શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યુ હતુ કે,અમદાવાદ સુપીરીયર હોલીડે પ્રા. લી. એ-210ના સંજય પ્રજાપતિ, અમીત જાદવ મેનેજર અને સુમીત રાજપુત નામના શખસોએ રજનીકાંતભાઈ પાસેથી સુપીરીયર હોલીડે કપલ ટુર પેકેજના સુપીરીયર હોલીડે કમશીનમાંથી કુલ રૂ.36,000 જમા કરાવેલા હતા.તેમજ મોબાઇલ દ્વારા કુલ ફોન પે રેન્ટલ દ્વારા રૂ. 13,260 અને રૂ. 19,380 જમા કરાવ્યા હતા. આ ઉપરાંત રોકડ રૂ 16,500 મળી કુલ રૂ. 85,140 જમા કરાવી લઇ પેકેઝ નહી આપી તેમજ રીફન્ડ પરત માંગતા નહી આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવમાં પોલીસે સંજય પ્રજાપતિ, અમીત જાદવ મેનેજર અને સુમીત રાજપુત સામે તપાસ પીએસઆઈ એસ.એમ. શેખ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોળી સમાજના નેતા રાજુભાઈ સોલંકી ને બ્રજરાજ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા
કોળી સમાજના નેતા રાજુભાઈ સોલંકી ને બ્રજરાજ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા
Land For Job Case: सरकार जाते ही बढ़ी मुश्किलें, ED के सामने Lalu Yadav की पेशी | Bihar Politics
Land For Job Case: सरकार जाते ही बढ़ी मुश्किलें, ED के सामने Lalu Yadav की पेशी | Bihar Politics
Sonipat: पहलवानों की महापंचायत शुरू, साक्षी मलिक बोलीं- मुद्दा सुलझने के बाद ही एशियन गेम्स में लेंगे भाग
सोनीपत में शनिवार को पहलवानों खाप पंचायतों के साथ मिलकर महापंचायत कर रहे हैं। इस महापंचायत में...
સુરતના કારગીલ વિજય દિવસ ની ભવ્ય ઉજવણી.સરથાણા જકાતનાકા ખાતેથી નીકળેલી યાત્રાનું સુરતના અલગ અલગ સ્થળે સન્માન
સુરત શહેરમાં સરથાણા જકાતનાકા ખાતેથી નીકળેલી યાત્રાનું સુરતના અલગ અલગ સ્થળોએ સન્માન કરવામાં આવ્યું...
રાજુલા પોલીસ સ્ટેશનમાં મોહરમ તેમજ જન્માષ્ટમીના તહેવાર અનુસન્ધાને એસ. પી. સાહેબ. હિમકરસિંહ દ્વારા શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ ગઈ.
રાજુલા પોલીસ સ્ટેશનમાં મોહરમ તેમજ જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને એસ.પી સાહેબના અધ્યક્ષ સ્થાને...