સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનાના પોલિસ મથકમા ફરજ બજાવતા કેન્સર પીડિત ગંભીરસિંહ નાથભા કાંઠીયાના પરિવારને દિપાવલી પર્વની શુભ કામના આપવા માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ગિરીશભાઈ પંડ્યા વઢવાણ ખાતે પહોંચ્યા હતા. અને ગંભીરસિંહ નાથભા કાંઠીયા પરિવારને દિપાવલી પર્વની અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ તકે વઢવાણ પી.એસ.આઇ ચંદ્રકાબેન એરવાડીયા સહિત સુરેન્દ્રનગર એલસીબી ટીમ હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી.આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાએ જણાવ્યું કે, ગંભીરસિંહની તબિયત થોડી ખરાબ રહે છે. આથી દિવાળીમાં એમના પરિવાર, એમના સંતાનો અને એમની તબિયતની ખબર પૂછી એમણે દિવાળીની શુભેચ્છા આપવા માટે અમે આવ્યા હતા. અમારા ડીજીપી પણ ઈચ્છે છે કે, પોલીસ પરિવારના તમામ સભ્યો છે, એમને કોઈ મુશ્કેલી હોય એમાં જિલ્લાના પોલીસ વડા તરીકે એમની કાળજી લેવી જોઈએ એના ભાગરૂપે આજે આ તહેવારો છે, એમના પરિવારને મળીને દિવાળી શુભેચ્છા આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ক্ষন্তেক সময়ৰ পাছত মুকলি আকাশৰ তললৈ আহিব বৰ্ষাশ্ৰী বুঢ়াগোহাঁইৰ
ক্ষন্তেক সময়ৰ পাছত মুকলি আকাশৰ তললৈ আহিব বৰ্ষাশ্ৰী বুঢ়াগোহাঁইৰধনশিৰি মহকুমা ন্যায়িক দণ্ডাধীশৰ...
‘Call us what you want…': Rahul Gandhi hits back as PM Modi's I.N.D.I.A. barb triggers war of words
Ravi Shankar Prasad said Modi told the BJP leaders that Indian National Congress and the East...
नागापूर येथील ट्रांसफार्मर दोन दिवसात बसविणार - पंकजाताई मुंडे
परळी
नागापूर येथील ३३ केव्ही उपकेंद्रातील ट्रान्स्फॉर्मर येत्या दोन दिवसांत बसविण्यात...
চাৰিদুৱাৰ আৰক্ষীক আক্ৰমণৰ ঘটনাত জড়িত ৭জনক গ্ৰেপ্তাৰ
চাৰিদুৱাৰ আৰক্ষীক আক্ৰমণৰ ঘটনাত জড়িত ৭জনক গ্ৰেপ্তাৰ