સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનાના પોલિસ મથકમા ફરજ બજાવતા કેન્સર પીડિત ગંભીરસિંહ નાથભા કાંઠીયાના પરિવારને દિપાવલી પર્વની શુભ કામના આપવા માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ગિરીશભાઈ પંડ્યા વઢવાણ ખાતે પહોંચ્યા હતા. અને ગંભીરસિંહ નાથભા કાંઠીયા પરિવારને દિપાવલી પર્વની અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ તકે વઢવાણ પી.એસ.આઇ ચંદ્રકાબેન એરવાડીયા સહિત સુરેન્દ્રનગર એલસીબી ટીમ હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી.આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાએ જણાવ્યું કે, ગંભીરસિંહની તબિયત થોડી ખરાબ રહે છે. આથી દિવાળીમાં એમના પરિવાર, એમના સંતાનો અને એમની તબિયતની ખબર પૂછી એમણે દિવાળીની શુભેચ્છા આપવા માટે અમે આવ્યા હતા. અમારા ડીજીપી પણ ઈચ્છે છે કે, પોલીસ પરિવારના તમામ સભ્યો છે, એમને કોઈ મુશ્કેલી હોય એમાં જિલ્લાના પોલીસ વડા તરીકે એમની કાળજી લેવી જોઈએ એના ભાગરૂપે આજે આ તહેવારો છે, એમના પરિવારને મળીને દિવાળી શુભેચ્છા આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा हताश होकर करवा रही सीबीआई रेड-तारिक अनवर
बिहार के कई जिलों के साथ साथ कटिहार में भी राजद नेताओं के ठिकाने पर हो रही सीबीआई रेड फोर्ट...
चोर के लिए कबाड़ में बदल जाएगा महंगा iPhone, Apple यूजर्स को जल्द मिलने जा रहा एक तगड़ा फीचर
एपल अपने यूजर्स के लिए एक से बढ़कर एक बेहतरीन फीचर्स की सुविधा पेश करता है। बहुत जल्द आईफोन में...
'Should Indian PM be educated?': Posters in Delhi question Modi's educational qualification
New Delhi: The national capital woke up to hundreds of posters glued to the walls and...
Gorakhpur@ हजरत इमाम हुसैन अलैहिस्सलाम की यौमैं पैदाइश के जन्मदिन के पर रखा गया कार्यक्रम
Gorakhpur@ हजरत इमाम हुसैन अलैहिस्सलाम की यौमैं पैदाइश के जन्मदिन के पर रखा गया कार्यक्रम
**केशवपुरा में सद्बुद्धि यज्ञ का सफल आयोजन, शिक्षा मंत्री के इस्तीफे की मांग**
**केशवपुरा में सद्बुद्धि यज्ञ का सफल आयोजन, शिक्षा मंत्री के इस्तीफे की मांग**
कोटा:...