સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોરીની વાડી પાસે રહેણાક વિસ્તારમાં વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે વિસ્તારના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે વોર્ડના સુધરાઈ સભ્ય સુરેશભાઈ જાદવને જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગની જાણ કરવામા આવી હતી.ત્યારે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શહેરની કલ્યાણપર ચોકડી પરથી એક ઇસમ 20 લીટર દેશી દારૂ સાથે ઝડપાયો
વલભીપુર શહેરમાં આવેલી કલ્યાણપર ચોકડી પરથી આજરોજ વલભીપુર પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી હતી તે દરમિયાન...
પાકિસ્તાનને અન્ય દેશોની મદદ લેવી પડે છે.
પાકિસ્તાનને અન્ય દેશોની મદદ લેવી પડે છે.
લાખો યુવાનોના ભવિષ્ય સાથે ખેલ કરનારને વૈભવી કારોનો શોખ ધરાવતો બાયડનો કેતન બારોટ
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ચોંકવનારા ખુલાસા થઇ રહ્યાં છે. આંતરરાજ્ય...