સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોરીની વાડી પાસે રહેણાક વિસ્તારમાં વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે વિસ્તારના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે વોર્ડના સુધરાઈ સભ્ય સુરેશભાઈ જાદવને જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગની જાણ કરવામા આવી હતી.ત્યારે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હળવદ ની વિવિધ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
હળવદ ની વિવિધ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
अज्ञात वाहन ने मारी मोटरसाइकिल को टक्कर महिला की मौत
राष्ट्रीय राजमार्ग जयपुर कोटा पर बरौनी पुलिया पर अज्ञात वाहन ने मोटरसाइकिल को टक्कर मार दी। टक्कर...
આરોપી અંકિત ગોસ્વામીએ 10-03-2022થી 13-03-2022 સુધી 70.80 કરોડની છેતરપિંડી કરી હતી.
Dani data એપ્લિકેશન કૌભાંડના એક આરોપીને પાટણ પોલીસ આગ્રા જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફતે...
देवेंद्रनगर जिगदहा साइलो केंद्र में तुलाई में हेरा फेरी
पन्ना:साइलो केन्द्र देवेन्द्रनगर में तुलाई में किसानों के साथ हेरा फेरी
प्रमुख...
Shiv Sena and Dhal Talwar | जेव्हा 'ढाल - तलवार' नं गाजवलेलं मैदान, शिवसेनेने मिळवला होता विजय
Shiv Sena and Dhal Talwar | जेव्हा 'ढाल - तलवार' नं गाजवलेलं मैदान, शिवसेनेने मिळवला होता विजय