સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોરીની વાડી પાસે રહેણાક વિસ્તારમાં વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે વિસ્તારના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે વોર્ડના સુધરાઈ સભ્ય સુરેશભાઈ જાદવને જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગની જાણ કરવામા આવી હતી.ત્યારે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vidhan Sabha 2022 LIVE: Chhagan Bhujbal वैतागून Eknath Shinde यांना बाळ का वैतागले?| Shiv Sena | BJP
वैतागून Eknath Shinde यांना बाळ का वैतागले?|
सेवानिवृत्त केंद्रप्रमुख कमलाकर सावंत यांचा वाढदिवस उत्साहात साजरा.
सेवानिवृत्त केंद्रप्रमुख कमलाकर सावंत यांचा वाढदिवस उत्साहात साजरा.
महिला की हत्या में हत्यारा पति निकला हत्यारा पुलिस ने किया गिरफ्तार
कोटा
शहर के कुन्हाड़ी थाना क्षेत्र के रजत सिटी में खाली
भूखंड में महिला की हत्या...
डाबी कस्बे में जैन समाज द्वारा हर्षोल्लास के साथ मनाए पर्युषण पर्व
डाबी
फ़रीद खान
डाबी में हर्षोल्लास के साथ मनाया पर्युषण पर्व
डाबी। कस्बे स्तिथ श्वेतांबर जैन मंदिर...
ચૂંટણી જામી :- દિયોદર ના ધનકવાડા ખાતે જાગીરદાર સમાજ ના યુવાનો નું ભાજપ ને સમર્થન BANAS LIVE NEWS
ચૂંટણી જામી :- દિયોદર ના ધનકવાડા ખાતે જાગીરદાર સમાજ ના યુવાનો નું ભાજપ ને સમર્થન BANAS LIVE NEWS