સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોરીની વાડી પાસે રહેણાક વિસ્તારમાં વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે વિસ્તારના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે વોર્ડના સુધરાઈ સભ્ય સુરેશભાઈ જાદવને જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગની જાણ કરવામા આવી હતી.ત્યારે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मेगा हाईवे पर पलटी यात्रियों से भरी निजी बस, दो की मौत 14 घायल
नमाना मेगा हाईवे पर पलटी यात्रियों से भरी निजी बस, हादसे में दो लोगों की मौके पर हुई मौत,...
તળાજાના પીપરલા ગામે ક્રિકેટ નાઇટ કપમાં બજરંગ ઇલેવન ફાઇનલ બાજી મારી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે તા.૧૧-૧૧-ર૦રર ને સોમવારના રોજ સાજે ૮:૦૦ કલાકે ઇન્ડિયન...
આને ભૂવાજી કહેવાય છોતરા કાઢી નાખે
આને ભૂવાજી કહેવાય છોતરા કાઢી નાખે
লেঙিবৰ গাওঁ পঞ্চায়তৰ মনখুচি পানী যোগান আঁচনিৰ পৰিচালনা সমিতি গঠন
শিৱসাগৰ জিলাৰ লেঙিবৰ গাওঁ পঞ্চায়তৰ জল জীৱন মিচন অধীনত নিৰ্মাণ হোৱা মনখুচি পানী যোগান আঁচনিৰ...
Tata Harrier EV में क्या कुछ होगा खास, अगले साल मार्च तक ये इलेक्ट्रिक कार दे सकती है दस्तक
ये एक पावरफुल एसयूवी होगी। इसमें 50kWh से 60kWh कैपेसिटी वाला बैटरी पैक मिलता है। इसे एक बार...