સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોરીની વાડી પાસે રહેણાક વિસ્તારમાં વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે વિસ્તારના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે વોર્ડના સુધરાઈ સભ્ય સુરેશભાઈ જાદવને જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગની જાણ કરવામા આવી હતી.ત્યારે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણમાં વીજ કંપની લિમિટેડની પેટા વિભાગીય કચેરીઓનું લોકાર્પણ, આગામી સમયમાં 4 નવા સબ સ્ટેશન બનશે
પાટણમાં વીજ કંપની લિમિટેડની પેટા વિભાગીય કચેરીઓનું લોકાર્પણ, આગામી સમયમાં 4 નવા સબ સ્ટેશન બનશે
મહાનગરપાલિકા ની મુંગા અને નિર્દોષ પશુ માટે ઘોર બેદકારી
મહાનગરપાલિકા ની મુંગા અને નિર્દોષ પશુ માટે ઘોર બેદકારી
দেৰগাঁৱৰ শান্তিপুৰৰ মিছামৰা মৌজা কেন্দ্ৰীয় নামঘৰ আৰু শংকৰী কলাকৃষ্টি বিকাশ কেন্দ্ৰৰ মাহজোৰা নাম প্ৰসংগ আৰু ভাগৱত পাঠ অনুষ্ঠান
*দেৰগাঁৱৰ শান্তিপুৰৰ মিছামৰা মৌজা কেন্দ্ৰীয় নামঘৰ আৰু শংকৰী কলাকৃষ্টি বিকাশ কেন্দ্ৰৰ মাহজোৰা নাম...
Zomato में तेजी की वजह क्या है? | Blinkit | Aur Kya Chal Raha Hai? | Kamai Ka Adda | CNBC Awaaz
Zomato में तेजी की वजह क्या है? | Blinkit | Aur Kya Chal Raha Hai? | Kamai Ka Adda | CNBC Awaaz