સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોરીની વાડી પાસે રહેણાક વિસ્તારમાં વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે વિસ્તારના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે વોર્ડના સુધરાઈ સભ્ય સુરેશભાઈ જાદવને જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગની જાણ કરવામા આવી હતી.ત્યારે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तालाब के बहते पानी में मिला नवजात फैली सनसनी, उपचार जारी
MP के बालाघाट जिले में जंगल में तालाब के बहते पानी की नाली मिला नवजात, उपचार जारी
...
With Pak FM in attendance, Jaishankar talks tough on terrorism at SCO meeting
Jaishankar said the SCO members need not be reminded that combating terrorism is one of the...
36 મી નેશનલ ગેમ અંતર્ગત મહિલા બાસ્કેટબોલ ગેમનો પ્રારંભ
#buletinindia #gujarat #bhavnagar
મહુવા માર્કેટીંગ યાર્ડમાં વિજપડી ગામના યુવાનની હત્યા
મહુવા માર્કેટિંગ યાર્ડ માં યુવક ની મુનાફ યાસીનભાઈ ચાવડા નામના યુવક ની હત્યા
મહુવા માં...
ટ્રક પલટી મારતા પુલની લોખંડની ગ્રીલો સહિત તોડીને 50 ફૂટ નીચે ટ્રક ખાબક્યો:ચાલકનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લખતર હાઇવે પર કોઠારિયા નજીક ઉમઇ નદીના પુલ પરથી રાત્રે ટ્રક પસાર થઇ...