સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોરીની વાડી પાસે રહેણાક વિસ્તારમાં વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે વિસ્તારના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે વોર્ડના સુધરાઈ સભ્ય સુરેશભાઈ જાદવને જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગની જાણ કરવામા આવી હતી.ત્યારે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Paidal Hajj Ke Nam Pe Juth | कुछलोग पैदल हज्ज के नामपर जुठे | लोग हस रहे है
Paidal Hajj Ke Nam Pe Juth | कुछलोग पैदल हज्ज के नामपर जुठे | लोग हस रहे है
BOTAD - બોટાદ શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
BOTAD - બોટાદ શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
દાહોદ જિલ્લામાં બે ફોર વ્હીલર ગાડીની ચોરી થઈ
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાયે સમયથી સક્રીય બનેલા વાહન ચોરોનો તરખાટ પણ ચરમસીમાએ પહોંચ્યો છે તેવા...
कन्सल्टिंग सिव्हिल इंजिनिअर असोसिएशन्स आंबाजोगाईचा अभियंता दिन उत्साहात साजरा
अंबाजोगाई | प्रतिनिधी
अभियंता सर मोक्षगुंडम विश्वेश्वरैय्या यांच्या जन्म...
रोटरी क्लब कोटा के सदस्यों ने आयरन मैन इटली 2024 में रचा इतिहास
रोटरी क्लब कोटा के सदस्य एमएस चौहान और मीना कंवर ने प्रतिष्ठित आयरन मैन इटली 2024 प्रतियोगिता को...