સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોરીની વાડી પાસે રહેણાક વિસ્તારમાં વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે વિસ્તારના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે વોર્ડના સુધરાઈ સભ્ય સુરેશભાઈ જાદવને જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગની જાણ કરવામા આવી હતી.ત્યારે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्कार्पिओ अपघात एक ठार तर चार जखमी
छत्रपती संभाजीनगर
Slg-
स्कार्पिओ अपघात एक ठार तर चार जखमी
Anc- छत्रपती...
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને મળે છે ઉદ્દતાય ભર્યા જવાબ સુવિધાનો અભાવ.
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને મળે છે ઉદ્દતાય ભર્યા જવાબ સુવિધાનો અભાવ.
જુનાગઢ સિવિલ...
Lok Sabha Speaker Om Birla speaking in New building of the Assam Legislative Assembly, Guwahati.
Lok Sabha Speaker Om Birla speaking in New building of the Assam Legislative Assembly, Guwahati.
BAPS V/S સનાતન અભ્યાસક્રમનો વિવાદ કેમ? જુઓ વિશેષ ચર્ચા એડવોકટ સંજય ઠાકર સાથે
BAPS V/S સનાતન અભ્યાસક્રમનો વિવાદ કેમ? જુઓ વિશેષ ચર્ચા એડવોકટ સંજય ઠાકર સાથે
दांतो का मैल या टार्टर को घर पे कैसे साफ़ करे | How To Clean Plaque Or Tartar At Home
दांतो का मैल या टार्टर को घर पे कैसे साफ़ करे | How To Clean Plaque Or Tartar At Home