સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોરીની વાડી પાસે રહેણાક વિસ્તારમાં વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે વિસ્તારના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે વોર્ડના સુધરાઈ સભ્ય સુરેશભાઈ જાદવને જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગની જાણ કરવામા આવી હતી.ત્યારે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IPL 2023: MI vs KKR मैच में हुआ फुल ऑन पंगा, Suryakumar Yadav सहित इन खिलाड़ियों पर लगा भारी भरकम जुर्माना
मुंबई इंडियंस और कोलकाता नाइटराइडर्स के बीच आईपीएल 2023 का 22वां मुकाबला विवादों से भरा रहा। इस...
Beautiful NEHU Campus Tour|| Shilllong campus
Beautiful NEHU Campus Tour|| Shilllong campus
પાલીતાણા લમ્પી વાયરસને લઈને રસીકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો
પાલીતાણા લમ્પી વાયરસને લઈને રસીકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો