ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahadev App Case: रणबीर कपूर को क्यों किया गया तलब, ED को आखिर क्या है शक
Mahadev App Case: रणबीर कपूर को क्यों किया गया तलब, ED को आखिर क्या है शक
हिंदू समाज ने पत्थर बाजी के खिलाफ दिया ज्ञापन
हिंडोली में हिंदू समाज ने देव विमानों पर हुए पथराव को लेकर विरोध प्रदर्शन करते हुए ज्ञापन दिया।इस...
૯૮/ રાજુલા/જાફરાબાદ /ખાંભા વિધાનસભા ના ઉમેદવારો જાહેર કરાયા. કોણ? સાબિત થછે સાચો લોક નાયક!!!
આમ આદમી પાર્ટીએ આહિર સમાજના ભરતભાઈ મનુભાઈ બળદાણીયા ને ટિકિટ આપી છે.
ભારતીય જનતા...
Arvind Fashion Share Rally Today: 7% के तेजी के पीछे क्या है वजह, अभी Stock में तेजी रहेगी बाकी?
Arvind Fashion Share Rally Today: 7% के तेजी के पीछे क्या है वजह, अभी Stock में तेजी रहेगी बाकी?