ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરજકરાડી ખાતે નીલેશભા માણેક દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરાયો.
82 વિધાનસભા ની ચુંટણીમાં હાલ ગણતરી નાં દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકલાડીલા ધારાસભ્ય પબુભા...
ખેતરમાંથી ઉભા દિવેલા ચોરી કરનાર ચાર ઈસમો ઝડપાયા, ત્રણ મહિલા ફરાર !
ખંભાત તાલુકાના ગોલાણા ગામમાં દિવેલાના ખેતરમાં ચોરી કરવા ઘુસેલા ચાર ઈસમોને ઝડપાયા હતા.જેમાંથી ત્રણ...
'अब चार महिलाओं से शादी के दिन खत्म', ओवैसी को हिमंत सरमा की चेतावनी- असम में 300 मदरसे भी बंद करके रहूंगा
हैदराबाद, Himanta Sarma Attacked Owaisi असम के मुख्यमंत्री हिमंत बिस्वा सरमा ने कहा कि...
Rajasthan Elections 2023: Congress ने जारी किया अपना घोषणापत्र, लोगों से किए ये बड़े वादे | Aaj Tak
Rajasthan Elections 2023: Congress ने जारी किया अपना घोषणापत्र, लोगों से किए ये बड़े वादे | Aaj Tak