ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पावसाने दडी मारल्याने पिकांचे पंचनामे तात्काळ करा- गोविंद कराड
परळी (प्रतिनीधी)
परळी तालुक्यात पावसाने मागील पंधरा दिवसापासुन दडी मारल्याने...
फारेस्ट प्लांटेशन में अधजला शव मिलने से हड़कंप, हत्या के बाद जलाने की आशंका
पन्ना जिले के गुनौर में फारेस्ट प्लांटेशन के अंदर एक युवक का अधजला शव मिलने से क्षेत्र में सनसनी...
ભાણવડ ઇન્દ્રેશ્વરના મેળામાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ પોલીસની ટ્રાફિક સમસ્યા દૂર કરવા નિષ્ફળ
ભાણવડ ઇન્દ્રેશ્વરના મેળામાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ પોલીસની ટ્રાફિક સમસ્યા દૂર કરવા નિષ્ફળ
ગઈ રથયાત્રામાં ભીડનો લાભ લઈ મહીલાઓના ગળામાથી સોનાની ચેઈન ની ચોરી કરેલ ત્રણ મહીલાઓ ઝડપાઈ crimebranch
ગઈ રથયાત્રામાં ભીડનો લાભ લઈ મહીલાઓના ગળામાથી સોનાની ચેઈન ની ચોરી કરેલ ત્રણ મહીલાઓ ઝડપાઈ crimebranch
રાષ્ટ્રીય કલામંચ મહેસાણા દ્ધારા "સંસ્કૃતિ" ગરબા વર્કશોપ નું આયોજન, કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા
રાષ્ટ્રીય કલામંચ મહેસાણા દ્ધારા "સંસ્કૃતિ" ગરબા વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું. જેમા મહેસાણા...