ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આપ દ્વારા રાજપરા ગામમાં ડોર ટુ ડોર પ્રચાર
આપ દ્વારા રાજપરા ગામમાં ડોર ટુ ડોર પ્રચાર
ट्रांसमिशन लाइन में किसानों के हितों का पूरा ध्यान रखा जाएगा उपखंड अधिकारियों ने की किसानों से समझाइश
बाड़मेर। उपखंड अधिकारियो की टीम ने बुधवार को प्रभावित इलाकों में पहुंचकर संबंधित किसानों के...
बाबा रामदेव जन्मोत्सव पर होगी विशाल भजनसंध्या, निकालेंगे शोभायात्रा,कार्यक्रम की तेयारियो को लेकर कर रहे जनसंपर्क।
सुल्तानपुर. नगर में मेघवाल उत्थान समिति द्वारा लोक देवता बाबा रामदेव जयंती के उपलक्ष में 5 सितंबर...
MCN NEWS: औरंगाबादेत गणेश उत्सवासाठी पोलीस प्रशासन सज्ज शहरात पथसंचलन
MCN NEWS: औरंगाबादेत गणेश उत्सवासाठी पोलीस प्रशासन सज्ज शहरात पथसंचलन