ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुपर सकर मशीन से हो रही हे सिवरेज लाइन की सफाई
बाड़मेर, नगर परिषद की ओर से नवो बाड़मेर के तहत विशेष अभियान चलाते हुए सुपर सकर मशीन से शहर में...
जिल्ह्यात लाईफ लाईन एक्स्प्रेस होणार दाखल
जिल्ह्यातील गोरगरीब रूग्णांना आरोग्यसेवेचा लाभ घेता यावा तसेच त्यांच्यावर...
Realme जल्द पेश करेगा नए P Series Smartphone, 15-25 हजार सेगमेंट में टॉप पर आने की है तैयारी
रियलमी अपने भारतीय ग्राहकों के लिए एक नई स्मार्टफोन सीरीज ला रहा है। समाचार एजेंसी पीटीआई की एक...
સલી ગામે જુગાર રમતા ચાર અને માનાવડા ગામે જુગાર રમતા ચાર મળી કુલ આઠ શખ્સો ઝડપાયા: રૂ. 20,100નો મુદામાલ જપ્ત
પાટડી તાલુકાના સલી ગામે જુગાર રમતા ચાર અને માનાવડા ગામે જુગાર રમતા ચાર શખશો ઝડપાતા પોલીસે જુગાર...
पूर्व सहकारिता मंत्री आंजना की ओर से कनेरा में कांग्रेस जनों ने किया शोभायात्रा का स्वागत
निम्बाहेड़ा
फ़रीद खान
पूर्व सहकारिता मंत्री आंजना की ओर से कनेरा में कांग्रेसजनों ने किया...