ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના ડુંગર ઉપર આવેલ ખોડીયાર મંદિરમાંથી અડધા લાખના માલમત્તાની ચોરી? કેવી રીતે?જુઓ
તળાજાના ડુંગર ઉપર આવેલ ખોડીયાર મંદિરમાંથી અડધા લાખના માલમત્તાની ચોરી? કેવી રીતે?જુઓ
সোণাৰিত আৰক্ষীৰ গুলিত সতীর্থ আৰক্ষী জুৱানৰ মৃত্যু
সোণাৰিত আৰক্ষীৰ গুলিত সতীর্থ আৰক্ষী জুৱানৰ মৃত্যু
राष्ट्रीय कृमि मुक्ति कार्यक्रम : मॉपअप दिवस पर बचे हुए बच्चों को आवश्यक रूप से खिलाएं एल्बेंडाजोल की दवा
जिले में 10 अगस्त को आयोजित राष्ट्रीय कृमि मुक्ति कार्यक्रम के तहत 1 से 19 वर्ष के बच्चों एवं...
Animal से बनेगा Ranbir kapoor का ये record | Bollywood | trending | cinema | entertainment |
Animal से बनेगा Ranbir kapoor का ये record | Bollywood | trending | cinema | entertainment |
মৰাণত হাহাকাৰ পৰিস্থিতি, মৰাণ দাম্পিং গ্ৰাউণ্ডত লাগিল জুই
মৰাণত হাহাকাৰ পৰিস্থিতি, মৰাণ দাম্পিং গ্ৰাউণ্ডত লাগিল জুই