ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jammu Kashmir Election: जम्मू-कश्मीर चुनाव से महिलाओं को क्या है उम्मीद? (BBC Hindi)
Jammu Kashmir Election: जम्मू-कश्मीर चुनाव से महिलाओं को क्या है उम्मीद? (BBC Hindi)
Karnataka Bandh Updates: कावेरी जल विवाद पर बेंगलुरु से लेकर शिमोगा तक सब बंद | Aaj Tak News
Karnataka Bandh Updates: कावेरी जल विवाद पर बेंगलुरु से लेकर शिमोगा तक सब बंद | Aaj Tak News
फलोदी सट्टा बाजार के अनुसार लोकसभा चुनाव 2024 कौन जीत रहा है?
चुनाव हो या फिर बारिश का मौसम और क्रिकेट व फुटबॉल के मैच क्यों ना हो, फलोदी के लोगों का आकलन...
বিয়াত বহিল একেলগে 588 যোৰা দৰা কইনা
এযোৰা নহয় দোযোৰা নহয় একেলগে বিবাহত বহিল 588 যোৰা দৰা কইনা । বুধবাৰে লখিমপুৰ চহৰৰ ত্যাগ...