ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिंदे-फडणवीस सरकार में क्यों शामिल हुए अजित पवार और एनसीपी के नौ नेता, कहीं संजय राउत का दावा सच तो नहीं?
नई दिल्ली, राष्ट्रवादी कांग्रेस पार्टी (NCP) नेता अजित पवार और उनके आठ सहयोगियों के महाराष्ट्र...
Gujarat Budget 2024: गुजरात में पेश हुआ सबसे बड़ा महाबजट, कोई नया Tax नहीं, जानें बड़ी घोषणाएं
Gujarat Budget 2024: गुजरात में पेश हुआ सबसे बड़ा महाबजट, कोई नया Tax नहीं, जानें बड़ी घोषणाएं
वन्य प्राणियों के अंगों की तस्करी व बिक्री का भंडाफोड़,घंटाघर व गुमानपुरा इलाके में दुकानों से मॉनिटर लिजार्ड के प्राइवेट पार्ट, जैकल के अंग, हिरण की कस्तूरी व जंगली बिल्ली के पंजे किए बरामद
कोटा
वन्य प्राणियों के अंगों की तस्करी व बिक्री का भंडाफोड़
मॉनिटर लिजार्ड के...