ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભીમરાણા ગામે જૂગાર રમી રહેલા પાચ શખ્સો ઝડપાય
ભીમરાણા ગામે જૂગાર રમી રહેલા પાચ શખ્સો ઝડપાય
પ્રાકૃતિક કૃષિ અંગેની એક દિવસીય તાલીમ યોજાઈ
સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે આત્મા પ્રોજેક્ટ ખેડા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન આપવા...
વલભીપુર હેલીપેડ ખાતે પાટીદાર સમાજના દસમાં સમુહ લગ્નની તડામાર તૈયારી
વલભીપુર હેલીપેડ ખાતે પાટીદાર સમાજના દસમાં સમુહ લગ્નની તડામાર તૈયારી
16GB रैम और तगड़े प्रोसेसर के साथ लॉन्च हुआ iQOO 12 5G स्मार्टफोन, फीचर जान भूल जाएंगे iPhone
iQOO 12 5G Launched in India iQOO ने स्मार्टफोन को लीजेंड (व्हाइट) और अल्फा (ब्लैक) कलर ऑप्शन में...
મહુવા શિવાજી ગ્રુપ દ્વારા ગાંધી બાગ ચોક માં ગણપતિ બાપા ની પધરામણી કરવામાં આવી
મહુવા શિવાજી ગ્રુપ દ્વારા ગાંધી બાગ ચોક માં ગણપતિ બાપા ની પધરામણી કરવામાં આવી