ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সমাগত শ্ৰীশ্ৰী গনেশ পূজা।প্ৰতিমা নিৰ্মানত ব্যস্ত মৃৎ শিল্পী।
সমাগত শ্ৰীশ্ৰী গনেশ পুজা,অহা ২৭আগষ্টত সমগ্ৰ ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহাতো শ্ৰীগনেশ পুজা ৰ বাবে...
iPad Mini 7 के लॉन्च की तैयारी, पावरफुल चिप और एपल इंटेलिजेंस के साथ जल्द होगी एंट्री
एपल नवंबर में एक इवेंट आयोजित करने की योजना बना रहा है जिसमें M4 चिप्स के साथ नई Mac सीरीज और...
આઝાદી કા અમૃત મહોત્સવમાં પશ્ચિમ રેલ્વેનાં RPF બાઈક રેલીને ગુજરતનાં R'DGP સાહેબના વરદ હસ્તે ફ્લેગ ઓફ.
આઝાદી કા અમૃત મહોત્સવમાં પશ્ચિમ રેલ્વેનાં RPF બાઈક રેલીને ગુજરતનાં R'DGP સાહેબના વરદ હસ્તે ફ્લેગ ઓફ.
Atiq Ahmed Live News: सुपुर्द-ए-खाक हुआ असद, अंतिम समय में भी नसीब न हुआ मां-बाप का साया, नहीं आए शाइस्ता-अतीक
Atiq Ahmed Live News Updates: उमेश पाल हत्याकांड के बाद अतीक अहमद की माफियागीरी...