ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અહીંના પુરૂષોને યાતના વેઠીને પણ કરવી પડે છે મહિલાઓની ગુલામી
દુનિયાના મોટાભાગના દેશો પુરૂષ પ્રધાન હોવાનું કહેવાય છે. ઘર,પરિવાર અને બહારના તમામ મુખ્ય નિર્ણયો...
વલભીપુર તાલુકાના નવાગામ ગામે કોરોનો એક વ્યક્તિને આવ્યો
વલભીપુર તાલુકાના નવાગામ ગામે રહેતા એક 65 વર્ષના આધેડને પોઝિટિવ આવતા શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે...
Salman Khan की 'निर्जला' को हटाकर इस फिल्म में करीना कपूर खान को किया गया था कास्ट, भूमिका चावला का छलका दर्द
bhumika chawla Replaced By Kareena Kapoor: भूमिका चावला साउथ सिनेमा की चर्चित अभिनेत्री हैं।...
Bihar Politics: BJP की 400 सीट वाली स्क्रिप्ट फ्लॉप- Tejashwi Yadav | Nitish Kumar | BJP | RJD | JDU
Bihar Politics: BJP की 400 सीट वाली स्क्रिप्ट फ्लॉप- Tejashwi Yadav | Nitish Kumar | BJP | RJD | JDU