ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hindenburg की नई रिपोर्ट देश के खिलाफ साजिश, BJP बोली- शेयर बाजार को अस्थिर करना चाहते हैं इंडी गठबंधन के नेता
अमेरिकी शॉर्ट सेलर कंपनी हिंडनबर्ग की सेबी चीफ मधबी पुरी बुच और अदाणी ग्रुप के खिलाफ नई...
Gmail अकाउंट को हैकर्स से बचाने के लिए ऑन करें टू-फैक्टर-ऑथेंटिकेशन, पासवर्ड लीक होने पर भी नहीं चोरी होगा डेटा
जीमेल का इस्तेमाल करते हैं तो आपको अपने अकाउंट की सिक्योरिटी का खास ख्याल रखने की जरूरत होगी। अगर...
CNG कार के मालिक जरूर रखें इन 3 बातों का खास ख्याल, फॉलो करके बढ़ा सकते हैं गाड़ी की लाइफ
सीएनजी कारों की देखभाल भी अधिक करनी पड़ती है। आप इन टिप्स को फॉलो करके आप अपनी सीएनजी कार की लाइफ...
Assembly Election Results : Rahul Gandhi पर इन विधानसभा चुनावों के नतीजों का क्या असर होगा? (BBC)
Assembly Election Results : Rahul Gandhi पर इन विधानसभा चुनावों के नतीजों का क्या असर होगा? (BBC)