ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भालू गांव में आ धमकने से लोगों में फैली दहशत
भालू गांव में आ धमकने से लोगों में फैली दहशत
- आबूरोड ब्लॉक के चनार गांव की घटना...
आयशर टेम्पो व मोटारसायकल धडकेत एक जण जागीच ठार...
इसारवाडी ते बिडकिन रोडवर आयशर टेम्पो व मोटारसायकल धडकेत दुचाकीस्वार जागीच ठार..
ईसारवाडी...
ઉધના કેમિકલના ગોડાઉનમાં સોમવારે સવારે આગ ભડકી ઉઠતા ભાગદોડ મચી હતી .
ઉધના કેમિકલના ગોડાઉનમાં સોમવારે સવારે આગ ભડકી ઉઠતા ભાગદોડ મચી હતી .
हमलें के आरोपियो को जिला बदर करने, घरो पर बुलडोजर चलाने की उठी मांग
बून्दी। सोमवार को शहर के सर्राफ व्यवसायी अनिकेत गर्ग पर हुये जानलेवा हमले के बाद व्यापार संगठनो...
चापरमुख में वीर लाचित और मामा के किरदार में हुवा नाटक प्रदर्शन
रोहा क्षेत्र के अंतर्गत रोहा,चापरमुख में आज महावीर लाचित बरफुकन की 400वीं जन्मजयंती धुमधाम से...