સામાન્ય રીતે આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ અને છવીસ જાન્યુઆરી ને દીવસે સૈનીકો ને યાદ કરવામાં આવે છે અને બાકીના દિવસોમાં મોટા તહેવારોમાં તેઓને ભુલાવી દેવામા આવે છે ત્યારે કાલોલ ની દ્વારકેશ નગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી મેન પુનમભાઈ વરિયા અને તેઓના પરીવાર દ્વારા સતત છઠ્ઠા વર્ષે "એક દિયા શહીદો કે નામ" કાર્યક્ર્મ યોજાયો હતો પુનમભાઈ વરિયા ના બન્ને પુત્રો અતુલભાઈ દિલ્હી ખાતે અને રાજેશભાઈ શ્રીનગર ખાતે આર્મી મા ફરજ બજાવે છે અને પુત્રી છાયાબેન સીઆરપીએફમાં ગાંઘીનગર અને જમાઈ જયંતકુમાર પણ કુપવાડા ખાતે સેનામાં ફરજ બજાવે છે દિવાળી નિમિત્તે પિતા અને પુત્ર બન્ને વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શહીદ સૈનિકો ના પરીવારજનો ની મુલાકાત લઈ તેઓની સાથે સમય વિતાવી દિવાળી નિમિત્તે ભેટ આપે છે ત્યારે વીર શહીદ સૈનિક ના પરીવાર ને પોતાનો કોઈ સ્વજન મળ્યો હોય તેવી લાગણી થાય છે.ચાલુ વર્ષે ૨૫ શહીદ પરીવાર ની મુલાકાત લઈ તેઓને ભેટ આપવામાં આવી હતી.દિવાળી ના દીવસે સોસાયટીમાં વરિયા પરિવાર અને સોસાયટી ના રહીશો અને મિત્ર મંડળ દ્વારા સરસ રીતે રંગોળી બનાવવામાં આવે છે અને આ રંગોળી મા રંગ અને ફૂલો વડે ભારત નો નકશો તથા દેશભક્તિ ના વિવિઘ સૂત્રો બનાવવામાં આવે છે ઉપરાંત આ રંગોળી મા દિવડા પ્રગટાવતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે. ચાલુ વર્ષે ગોધરા અને પીંગળી, કાનોડ અને ધનોલ ગામ ના શહીદો ના પરિજનો દીવાળી નિમિત્તે કાલોલ ખાતે હાજર રહ્યા હતા વરિયા પરિવાર દ્વારા શહીદ થયેલા જવાનો ના પરીવારજનો ને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમમા નિવૃત્ત જીવન ગુજારતા સૈનિકો તેઓના કુટુંબીઓ, સોસાયટીના રહીશો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
50MP कैमरा और 5000mAh बैटरी वाला मोटोरोला का फोन मिल रहा सस्ता, कम कीमत पर प्रीमियम डिजाइन के साथ आता डिवाइस
Smartphone Under 10K अगर आप प्रीमियम डिजाइन वाले किसी फोन को खरीदने की तैयारी कर रहे हैं तो इसके...
कीटनाशक का छिड़काव करते समय किसान की मौत
बून्दी। सदर थाना क्षेत्र के नीम का खेड़ा में बुधवार दोपहर अपने खेत पर किट नाशक का छिड़काव करते समय...
MP Election 2023: ‘BJP बताए क्या है सनातन धर्म’, एमपी चुनाव पर बोले Akhilesh Yadav | PM Modi |Latest
MP Election 2023: ‘BJP बताए क्या है सनातन धर्म’, एमपी चुनाव पर बोले Akhilesh Yadav |...
કોરના થી સતર્કતા રાખવાની જરૂરછે. ગભરાવાની નહીં.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે ચીન, જાપાન, અમેરિકા,...
दिवंगत आसु नेता,पुर्व चेयरमैन ध्रुव दास की स्मृति चारण सभा १९को,समिति गठित
स्मृति ग्रंथ के लिए लेखा आह्वान ।
रोहा गढमारी निवासी पुर्व आसु नेता,पुर्व चेयरमैन ध्रुव दास की स्मृति में आगामी १९अक्टुबर को एक...