સામાન્ય રીતે આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ અને છવીસ જાન્યુઆરી ને દીવસે સૈનીકો ને યાદ કરવામાં આવે છે અને બાકીના દિવસોમાં મોટા તહેવારોમાં તેઓને ભુલાવી દેવામા આવે છે ત્યારે કાલોલ ની દ્વારકેશ નગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી મેન પુનમભાઈ વરિયા અને તેઓના પરીવાર દ્વારા સતત છઠ્ઠા વર્ષે "એક દિયા શહીદો કે નામ" કાર્યક્ર્મ યોજાયો હતો પુનમભાઈ વરિયા ના બન્ને પુત્રો અતુલભાઈ દિલ્હી ખાતે અને રાજેશભાઈ શ્રીનગર ખાતે આર્મી મા ફરજ બજાવે છે અને પુત્રી છાયાબેન સીઆરપીએફમાં ગાંઘીનગર અને જમાઈ જયંતકુમાર પણ કુપવાડા ખાતે સેનામાં ફરજ બજાવે છે દિવાળી નિમિત્તે પિતા અને પુત્ર બન્ને વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શહીદ સૈનિકો ના પરીવારજનો ની મુલાકાત લઈ તેઓની સાથે સમય વિતાવી દિવાળી નિમિત્તે ભેટ આપે છે ત્યારે વીર શહીદ સૈનિક ના પરીવાર ને પોતાનો કોઈ સ્વજન મળ્યો હોય તેવી લાગણી થાય છે.ચાલુ વર્ષે ૨૫ શહીદ પરીવાર ની મુલાકાત લઈ તેઓને ભેટ આપવામાં આવી હતી.દિવાળી ના દીવસે સોસાયટીમાં વરિયા પરિવાર અને સોસાયટી ના રહીશો અને મિત્ર મંડળ દ્વારા સરસ રીતે રંગોળી બનાવવામાં આવે છે અને આ રંગોળી મા રંગ અને ફૂલો વડે ભારત નો નકશો તથા દેશભક્તિ ના વિવિઘ સૂત્રો બનાવવામાં આવે છે ઉપરાંત આ રંગોળી મા દિવડા પ્રગટાવતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે. ચાલુ વર્ષે ગોધરા અને પીંગળી, કાનોડ અને ધનોલ ગામ ના શહીદો ના પરિજનો દીવાળી નિમિત્તે કાલોલ ખાતે હાજર રહ્યા હતા વરિયા પરિવાર દ્વારા શહીદ થયેલા જવાનો ના પરીવારજનો ને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમમા નિવૃત્ત જીવન ગુજારતા સૈનિકો તેઓના કુટુંબીઓ, સોસાયટીના રહીશો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लाइट और पानी की समस्याओं को लेकर संभागीय आयुक्त ने क्या दिए निर्देश, देखें यह खबर...
संभागीय आयुक्त उर्मिला राजोरिया ने शुक्रवार को बूंदी दौरे पर रहीं। इस दौरान उन्होंने जिला कलक्टर...
સાયલા તાલુકાના નેશનલ હાઈવે પર ડોળિયા સુધી હોટલો અને ખેતરોમાં થતી હતી પાણી ચોરી:19 ગેરકાયદે કનેકશન ઝડપાયા
જિલ્લાના તાલુકા મથકોએ પાણી માટે દેકારા બોલ્યા છે. ત્યારે ગેરકાયદેસર પાણીના જોડાણ મેળવી અને બેફામ...
ખલાલ વિરભદ્ર હનુમાનજી મંદિર મંદિર ખાતે બાલ ભોજનનો કાર્યક્રમ યોજાયો
ખલાલ વિરભદ્ર હનુમાનજી મંદિર મંદિર ખાતે બાલ ભોજનનો કાર્યક્રમ યોજાયો
PORBANDAR હનુમાનગઢ ગામની સીમમાં આશ્રમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું 19 11 2022
PORBANDAR હનુમાનગઢ ગામની સીમમાં આશ્રમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું 19 11 2022
दहिवडीच्या उपसरपंचपदी पल्लवी गारगोटे यांची बिनविरोध निवड
रांजणगाव गणपती: दहिवडी (ता. शिरुर) येथील ग्रामपंचायतच्या उपसरपंच पदाच्या पार पडलेल्या निवडणुकीत...