ઉમરડા ગામે રહેતા કનુભાઇ કેહરભાઇ પઢીયારનાં પુત્ર ઘનશ્યામભાઇ પઢીયારને પિતા દ્વારા જમીન આપેલ હોય જે જમીન વેચી દીધેલ હોય જેથી પત્નિ જનકબેન દ્વારા પિતાની જમીનમાં ભાગ લેવા બાબતે ઝધડો કરતા ઘનશ્યામભાઈને લાગી આવતા પોતાની વાડીએ ઝેરી દવા પી આપધાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હર્ષરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলী জিলা চিকিৎসালয়ৰ নৱ নিযুক্ত অধীক্ষকক আদৰণি
মাজুলী গড়মূৰজিলা অসামৰিক চিকিৎসালয়ৰ নৱ নিযুক্ত অধীক্ষক গৰাকীক আদৰণি জনায় মাজুলী মিচিং...
બલદાણા ગામે મકાનમાંથી 52 તોલા સોનાની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તથા ગ્રામીણ વિસ્તારોમાં ચોરીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે ખાસ...
તળાજાના મણાર ગામ વિસ્તારના રહેણાંકીય મકાનો દબાણ દુર કરવાની કામગીરી પર રોક લગાવવા ગ્રામજનોની માંગ
તળાજાના મણાર ગામ આવેલ પાવલિયા રહેતાં રહેવાસીઓએ સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલા ડિમોલિશન કામગીરી સામે...
हर हर महादेवाचा घोष, कावडधारी आज गांधीग्राम कडे
अकोला :आराध्य दैवत श्री राजराजेश्वरला श्रावण महिन्याच्या आधी सोमवारी भव्य...