ઉમરડા ગામે રહેતા કનુભાઇ કેહરભાઇ પઢીયારનાં પુત્ર ઘનશ્યામભાઇ પઢીયારને પિતા દ્વારા જમીન આપેલ હોય જે જમીન વેચી દીધેલ હોય જેથી પત્નિ જનકબેન દ્વારા પિતાની જમીનમાં ભાગ લેવા બાબતે ઝધડો કરતા ઘનશ્યામભાઈને લાગી આવતા પોતાની વાડીએ ઝેરી દવા પી આપધાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હર્ષરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केडीए ने करोड़ों रुपए की जमीन से हटाए अतिक्रमण
खेकड़ा में बनी शिवसागर कॉलोनी मे करोड रुपए की जमीन पर बना अवैध फार्म हाउस हटाया वह साथ ही कई...
બનાસકાંઠામાં ડીસા પાસે આવેલ પેપળુ ગામમાં એકજ રાતમાં પાંચ મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી
બનાસકાંઠામાં ડીસા પાસે આવેલ પેપળુ ગામમાં એકજ રાતમાં પાંચ મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી
Himachal Political Crisis में सरकार बचाने के लिए Congress ने किसे भेजा? Rajya Sabha Cross Voting
Himachal Political Crisis में सरकार बचाने के लिए Congress ने किसे भेजा? Rajya Sabha Cross Voting
शिंदे सरकारचा आज फैसला?; ‘सर्वोच्च’ सुनावणीला सुरुवात!शिवसेना की, शिंदे गट? कुणाला सर्वोच्च दिलासा?
शिंदे सरकारचा आज फैसला?; ‘सर्वोच्च’ सुनावणीला सुरुवात!शिवसेना की, शिंदे गट? कुणाला...