લાઠી શહેરમાં ભાજપ દ્વારા તીરંગા યાત્રા કાઢવામાં આવી અમરેલી જિલ્લાના હરેક તાલુકા મથકો પર ભાજપ દ્વારા તીંરગા યાત્રા કાઢવામાં આવી હતી તેમા આજે લાઠી શહેરમાં પણ તીરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવી હતી આ યાત્રા મા અમરેલી જિલ્લા ભાજપ ના પ્રમુખ કોશીક વેકરીયા મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા તેમજ લાઠી ચેમ્બર ઓફ કોમર્સ ના આગેવાનો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તીરંગા યાત્રા ભવાની સર્કલ થી મેઈન બજાર થયને નિકળી હતી મોટી સંખ્યામાં ગામલોકો પણ જોડાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૮ પરીવારના રાજગરીયા નેસની મુલાકાત:- માલધારી સમાજના જીવનનો ચિતાર
૮ પરીવારના રાજગરીયા નેસની મુલાકાત:- માલધારી સમાજના જીવનનો ચિતાર
হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্যসুচীৰ সজাগতা সভা
দেশৰ আজাদী কী অমৃত মহোৎসৱ উপলক্ষ্যে হৰ ঘৰ কী ত্ৰিৰংগা কাৰ্যসুচী সফল কৰি তুলিবলৈ ৰাজ্যৰ চুকে...
'बहुत हुई Mann Ki Baat, अब मणिपुर की बात का समय', PM Modi पर TMC का तंज; कांग्रेस बोली- राजधर्म भी निभाओ
नई दिल्ली, 𝐌𝐚𝐧𝐧 𝐊𝐢 𝐁𝐚𝐚𝐭 प्रधानमंत्री नरेंद्र मोदी ने आज मन की बात कार्यक्रम के 102वें...
બોટાદના રંગપર ગામના માલધારીઓ દ્વારા ગૌચર દબાણ હટાવવા બાબત ક્લેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
બોટાદના રંગપર ગામના માલધારીઓ દ્વારા ગૌચર દબાણ હટાવવા બાબત ક્લેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.