લાઠી શહેરમાં ભાજપ દ્વારા તીરંગા યાત્રા કાઢવામાં આવી અમરેલી જિલ્લાના હરેક તાલુકા મથકો પર ભાજપ દ્વારા તીંરગા યાત્રા કાઢવામાં આવી હતી તેમા આજે લાઠી શહેરમાં પણ તીરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવી હતી આ યાત્રા મા અમરેલી જિલ્લા ભાજપ ના પ્રમુખ કોશીક વેકરીયા મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા તેમજ લાઠી ચેમ્બર ઓફ કોમર્સ ના આગેવાનો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તીરંગા યાત્રા ભવાની સર્કલ થી મેઈન બજાર થયને નિકળી હતી મોટી સંખ્યામાં ગામલોકો પણ જોડાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पाथरीतील तीघे शिंदे गटात दाखल; मुंबईत प्रवेश
पाथरी येथील पुर्वाश्रमीचे शिवसेनेचे तथा आता राष्ट्रवादी काँग्रेस पक्षातून पाथरी तालुका खरेदी...
ડીસા તાલુકાના નવા નેસડા ગામનો પ્રવિણસિંહ મનાજી રાઠોડ યુવાન આજથી ૨૩ વર્ષ અગાઉ
ડીસા તાલુકાના નવા નેસડા ગામનો પ્રવિણસિંહ મનાજી રાઠોડ યુવાન આજથી ૨૩ વર્ષ અગાઉ
Madhya Pradesh News: मध्य प्रदेश की जनता को सौगात, 187 करोड़ रुपये की लागत से उज्जैन में बनेगा एयरपोर्ट
एमपी की शिवराज सरकार राज्य के लोगों को बड़ी सौगात देने जा रही है। धार्मिक नगरी उज्जैन में...
શ્રાવણ માસ અંતિમ દિવસે દેવગઢબારીયા પાતાળેશ્ચર મહાદેવ મંદિર ખાતે હવનઅને મહાપ્રસાદીઆયોજનકરવામાંઆવ્યું
શ્રાવણ માસ અંતિમ દિવસે દેવગઢબારીયા પાતાળેશ્ચર મહાદેવ મંદિર ખાતે હવનઅને મહાપ્રસાદીઆયોજનકરવામાંઆવ્યું
Vinayak Mete Accident | विनायक मेटेंचा नक्की कोण करत होता पाठलाग?;पाहा व्हिडीओ
Vinayak Mete Accident | विनायक मेटेंचा नक्की कोण करत होता पाठलाग?;पाहा व्हिडीओ