લાઠી શહેરમાં ભાજપ દ્વારા તીરંગા યાત્રા કાઢવામાં આવી અમરેલી જિલ્લાના હરેક તાલુકા મથકો પર ભાજપ દ્વારા તીંરગા યાત્રા કાઢવામાં આવી હતી તેમા આજે લાઠી શહેરમાં પણ તીરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવી હતી આ યાત્રા મા અમરેલી જિલ્લા ભાજપ ના પ્રમુખ કોશીક વેકરીયા મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા તેમજ લાઠી ચેમ્બર ઓફ કોમર્સ ના આગેવાનો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તીરંગા યાત્રા ભવાની સર્કલ થી મેઈન બજાર થયને નિકળી હતી મોટી સંખ્યામાં ગામલોકો પણ જોડાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वारस नोंद करायचीयं का ? तलाठ्याशिवाय करा असा घरबसल्या अर्ज , १८ दिवसांत होईल नोंद.
India Janata News Latest Updates
शेतजमीन ज्याच्या नावावर आहे,...
अबैध शराब परिवहन पर बोलेरो कार के साथ आरोपी गिरफ्तार
*पन्ना पुलिस द्वारा अवैध शराब परिवहन करने वाले आरोपियों के विरूद्ध की गई वैधानिक...
नांदोद के लाछरस गांव में अमृत सरोवर का विदेशमंत्री एस जयशंकर ने लिया जायज़ा
नांदोद के लाछरस गांव में अमृत सरोवर का विदेशमंत्री एस जयशंकर ने लिया जायज़ा
भारत ने रूस से S-400 की जल्द डिलीवरी को कहा:पुतिन से राजनाथ बोले- दोनों देशों की दोस्ती सबसे ऊंचे पर्वत से भी ऊंची
भारत के रक्षा मंत्री राजनाथ सिंह ने रूस की राजधानी मॉस्को में मंगलवार को राष्ट्रपति व्लादिमीर...
સુપરટેકના ટ્વીન ટાવર 28 ઓગસ્ટે તોડી પાડવામાં આવશે, ‘સુપ્રિમ’ મળી મંજૂરી
નોઈડામાં સેક્ટર-93A સુપરટેક એમરાલ્ડ કોર્ટ ટ્વીન ટાવર્સને તોડી પાડવા માટે સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી...