કાલોલ નગર ખાતે છેલ્લા કેટલાય દિવસથી કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ સુચના અનુસાર ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ રહી છે જે અંતર્ગત કાલોલ નગરના જાહેર રસ્તાઓ સહિતના જાહેર સ્થળો તેમજ વિવિધ સ્થળો સહિત કેટલીક ફૂટપાથ ઉપર લારી ગલ્લા વાળા દ્વારા ગેરકાયદે દબાણો પર નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યું છે જેને અનુલક્ષીને આવા ગેરકાયદેસર દબાણો ધરાવતા ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જેમાં ગતરોજ કાલોલ ગોહ્યા બજાર તથા ભાથીજી મંદિર બસ સ્ટેન્ડ રોડ સહિત ગોધરા-વડોદરા હાઇવે રોડ પરના વિવિધ સ્થળો તેમજ વિવિધ લારી ગલ્લા સહિતના દબાણો નગર પાલિકાની ટીમ દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલની આગેવાની હેઠળ ખસેડવામાં આવ્યા છે જે અંતર્ગત શનિવારના રોજ મોડી સાંજે કાલોલ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મયુરભાઇ ગોહિલ સાથે પાલીકા સ્ટાફ દ્વારા આ જગ્યાને ખુલ્લી કરી સાફ-સફાઈ કરવામાં આવી હતી અને રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
अन्तिम संस्कार स्थलों की सरकार द्वारा करवायी जावे निगरानी, ग्राम विकास अधिकारी व सरपंच की हो तय जिम्मेदारी
हर प्राणी की जन्म के साथ ही मृत्यु होना भी तय है। मनुष्य की मृत्यु बाद अपने अपने...
NEWS :- KIA Sonet की अपने सेगमेंट में अलग ही दबदबा, बनी किआ की सबसे अधिक बिकने वाली कार
किआ का भारत में सबसे अधिक ग्रो करने का सारा श्रेय किआ सोनेट को दिया जा सकता है। इसके साथ-साथ किआ...
જૂનાગઢમાં જનતા ગેરેજના મિત્રો દ્વારા પ્રોજેક્ટ સ્માઈલ અંતર્ગત શાળાનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ
જૂનાગઢમાં જનતા ગેરેજના મિત્રો દ્વારા પ્રોજેક્ટ સ્માઈલ અંતર્ગત શાળાનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ
सोयगाव तालुका दुष्काळ आणेवारी तुन वंचित का माजी आमदार हर्षवर्धन जाधव यांच्या सवाल
सोयगाव तालुका दुष्काळ आणेवारी तुन वंचित का माजी आमदार हर्षवर्धन जाधव यांच्या सवाल