માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અંતર્ગત આયોજિત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિજયનગર વરદાન હોસ્પિટલ થી લઈને શહિદ સ્મારક-વિરાંજલિ વન સુધી બાઈક રેલી નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં માનનીય સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, વિજયનગર તાલુકા મંડલ પ્રમુખ શ્રી મયુરભાઈ શાહ, મહામંત્રી કિરીટ ભાઈ સડાત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મહામંત્રી શ્રી નરેશભાઈ દેસાઈ, સાબરકાંઠા જીલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, પૂર્વ સાબરકાંઠા જિલ્લા પંચાયત અધ્યક્ષ ધીરુભાઈ પટેલ, વરિષ્ઠ કાર્યકર્તા શ્રી નટવરસિંહ ભાટી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી રાહુલભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી ધવલભાઈ રાવલ, જિલ્લા યુવા મોરચાના ઉપ પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, વિજયનગર નગર તાલુકા યુવા મોરચાના પ્રમુખશ્રી રાજભાઈ પટેલ, વિજયનગર તાલુકા પંચાયત દંડક શ્રી જયેન્દ્રભાઈ બરંડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ફુલવંતીબેન સોલંકી,ન્યાય સમિતિ ના ચેરમેન ડામોર બેન, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી સંગ્રામભાઈ,કારોબારી અધ્યક્ષ કે. સી. પંચાલ,તાલુકા યુવા મોરચાના મહામંત્રી શ્રી ચિંટુભાઈ બારા, શોશ્યલ મિડીયા સહ કન્વીનર ખેડબ્રહ્મા વિધાનસભા શ્રી મૌલિકભાઈ દરજી, તાલુકા ઉપ પ્રમુખ શ્રી ભરતસિંહ લીંબડ તથા કાર્યકર્તા શ્રી ભાવેશભાઈ અસારી વગેરે હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ અને ગ્રામજનોએ એ ઉત્સાહ અને ઉમળકાથી ભાગ લીધો લઈ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  PORBANDAR પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ સામે ગોલમાલના આક્ષેપ 03 11 2022 
 
                      PORBANDAR પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ સામે ગોલમાલના આક્ષેપ 03 11 2022
                  
   03 11 22 ડભોઇ શ્રી રંગ અવધૂત મહારાજ ની 125મી જન્મ જ્યંતી ની ઉજવણી 
 
                      03 11 22 ડભોઇ શ્રી રંગ અવધૂત મહારાજ ની 125મી જન્મ જ્યંતી ની ઉજવણી
                  
   રાંઢિયા ગામેથી સગીરાનું અપહરણ કરી, નાસી જનાર બાબરાના કરણ સોહલીયાને ભોગ બનનાર સગીરા સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ. 
 
                      અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન...
                  
   દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૨નું આયોજન કરાશે 
 
                      ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ...
                  
   પાલનપુરના કુંભલમેરમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતાં ચકચાર  
 
                      પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે ગત 7 ઓકટોબરે બનેલા આત્મહત્યાના બનાવમાં નવો વળાંક આવ્યો છે. જે...
                  
   
  
  
  
   
   
  