છોટાઉદેપુરના મામલતદાર રમણભાઈ આર રાઠવા કે જેઓની પાસે પાવીજેતપુર તાલુકા માલતદારનો પણ ચાર્જ છે ત્યારે આજે બપોરે તેઓ પોતાની સરકારી બોલેરો જીપ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ 6 G 1878 માં પાવીજેતપુરના રતનપુર ખાતે આવેલ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, ડ્રાઇવરે બોલેરોજીપ કચેરી સંકુલમાં ગેટ બહાર ઉભી રાખી અને મામલતદાર રમણભાઈ આર ભભોર ઉતરીને કચેરીમાં ગયા અને ચાલક ઉતરીને અંદર બાથરૂમ તરફ ગયો અને અચાનક બોલેરો જીપમાં આગ લાગી અને ભળભળ સળગી ઉઠી, આગ લાગી તેવી બુમાબુમ થઈ અને કચેરી સંકુલમાં હાજર લોકો અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને કચેરીમાં મોજુદ અગ્નિશામન સંસાધનો ફાયર એક્ટીન્ગ્યુસર લઈને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો અને આગ ઓલવી પણ નાંખી ,જોકે બોલેરો જીપ ની અંદર સીટો સહિતન ઇન્ટિરિયર બળી ગયું હતું,સદનસીબે જીપમાં કોઈ બેઠેલ ન હોવાથી જાનહાની ટળી હતી.જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું પરંતુ શોર્ટ સર્કિટને લઈ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કરુણા અભિયાન અંતર્ગત 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરાશે
મકરસંક્રાંતિ તહેવારમાં પશુ – પક્ષી ઇજાગ્રસ્ત દેખાય તો તુરંત ૧૯૬૨ ટોલ ફ્રી નંબર પર કોલ કરો...
ખડોધી હરિપૂરા ભાટિયા વિસ્તારમાં લીમડાના ઝાડ પરથી 10 ફૂટ લાંબા અજગરનું વનવિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ
ખંભાતના ખડોધી હરીપુરા ભાટિયા વિસ્તારમાં એક મહાકાય અજગર નોળિયાને શિકાર બનાવી ગળી ગયો હતો.અને...
अतिक्रमण हटवण्यासंदर्भात नवनाथ महाराजांनी गायले गीत आता तरी प्रशासन जागे होईल का
अतिक्रमण हटवण्यासंदर्भात नवनाथ महाराजांनी गायले गीत आता तरी प्रशासन जागे होईल का
स्वामी विवेकानंद जी की प्रतिमा का हुआ अनावरण, श्री श्री 1008 महामंडलेश्वर स्वामी मधुसुदनानंद गिरी जी महाराज भी हुए शामिल!
भारत विकास परिषद द्वारा श्री राष्ट्रीय राजपूत करणी सेना और विवेक भारती शिक्षण समिति के सौजन्य से...
'જેટલા EVM મશીનો લાવવા હોય એટલા લાવે, આ વખતે એમનો ગજ વાગવા દેવાના નથી'
'જેટલા EVM મશીનો લાવવા હોય એટલા લાવે, આ વખતે એમનો ગજ વાગવા દેવાના નથી'