છોટાઉદેપુરના મામલતદાર રમણભાઈ આર રાઠવા કે જેઓની પાસે પાવીજેતપુર તાલુકા માલતદારનો પણ ચાર્જ છે ત્યારે આજે બપોરે તેઓ પોતાની સરકારી બોલેરો જીપ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ 6 G 1878 માં પાવીજેતપુરના રતનપુર ખાતે આવેલ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, ડ્રાઇવરે બોલેરોજીપ કચેરી સંકુલમાં ગેટ બહાર ઉભી રાખી અને મામલતદાર રમણભાઈ આર ભભોર ઉતરીને કચેરીમાં ગયા અને ચાલક ઉતરીને અંદર બાથરૂમ તરફ ગયો અને અચાનક બોલેરો જીપમાં આગ લાગી અને ભળભળ સળગી ઉઠી, આગ લાગી તેવી બુમાબુમ થઈ અને કચેરી સંકુલમાં હાજર લોકો અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને કચેરીમાં મોજુદ અગ્નિશામન સંસાધનો ફાયર એક્ટીન્ગ્યુસર લઈને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો અને આગ ઓલવી પણ નાંખી ,જોકે બોલેરો જીપ ની અંદર સીટો સહિતન ઇન્ટિરિયર બળી ગયું હતું,સદનસીબે જીપમાં કોઈ બેઠેલ ન હોવાથી જાનહાની ટળી હતી.જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું પરંતુ શોર્ટ સર્કિટને લઈ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಬಸವನಗುಡಿಯ ಶ್ರೀ ಶಂಕರ ಕ್ಯಾನ್ಸರ್ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 22ರಂದು "ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ವೈವೋರ್ಸ್ ಡೇ" ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಲಿದೆ.
ಸೆಪ್ಟೆಂಬರ್ 19, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಶ್ರೀ ಶಂಕರ ಕ್ಯಾನ್ಸರ್ ಫೌಂಡೇಶನ್' ಸದಸ್ಯರು...
KCR को नहीं पसंद नीतीश कुमार का साथ: महारैली में न्योता नहीं मिलने पर CM बोले- जिनको आमंत्रित किया, वो गए
अगले साल होने वाले लोकसभा चुनाव को लेकर तमाम विपक्षी पार्टियां एकजुट होने में जुटी है। इसी कड़ी...
जयपुर में ज्वेलर ने विदेशी महिला से नकली सोने के गहने बेच ठगे 6 करोड़, 300 रुपए का स्टोन लाखों का हीरा बताया
जयपुर। जयपुर में विदेशी महिला को नकली ज्वेलरी बेचकर 6 करोड़ रुपए की ठगी करने का मामला सामने आया...
Redmi A3x पाकिस्तान में हुआ लॉन्च, भारत से तीन गुना ज्यादा चुकाने होंगे पैसे
इस फोन को पाकिस्तानी मार्केट में एकमात्र स्टोरेज वेरिएंट के साथ लॉन्च किया गया है। इसमें 3 जीबी...
જુનાગઢ વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા સાડા ચાર લાખ પરિક્રમાથીઓ અંતિમ ચરણમાં
જુનાગઢ વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા સાડા ચાર લાખ પરિક્રમાથીઓ અંતિમ ચરણમાં