જૈન સંપ્રદાયના આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ વિચરણ કરતા કરતા ચતુર્માસ કરવા નડીઆદ અજીતનાથ જીનાલયમાં આવી પહોંચતા સદ્ભાવના, કોમી એખલાસ અને ભાઇચારાનો સંદેશો લઇ સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન નડીઆદ હોદારો તેમજ મુસ્લીમ શ્રેષ્ઠીઓ આવી પહોંચ્યા. સકારાત્મક સાથે આણંદ સૌ હળીમળીને એક ઉજ્જ્વળ ભવિષ્ય તરફ પ્રયાણ કરીએ. માનવ સેવા પરમો ધર્મ અપનાવીએ એવા પ.પૂ. આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજે આશીર્વચન પાઠવ્યા. આ સમયે સંસ્થાના પ્રમુખ અરશીદભાઇ શેખ, જન. સેક્રેટરી ઇદ્રીશભાઇ મુસા, ઉપપ્રમુખ ગુગરમાન હબીબભાઇ, ખજાનચી ઇન્તીયાઝ વૈદ્ય, કન્વીનર ફીઝભાઇ મલેક, જોઇન્ટ રીક્રેટરી ઇકબાલભાઇ મેમણ, કમરૂદ્દીન કાઝી, જૈન સમાજના ટ્રસ્ટી શૈલેષભાઇ શાહ, જીજ્ઞેશભાઇ શાહ (ભોલાભાઇ) તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિજયા દસમી,,દશેરા ,,પ્રસંગે સમગ્ર ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ ના સહમંત્રી સામતભાઈ જેબલીયા ના નિવાસ સ્થાને બોટાદ મા દરવષઁ ની જે આવષેઁ પણ શસ્ત્ર પૂજનનો ભવ્ય કાયઁક્મ રાખવામાં આવ્યો છે
તો તા,૫,૧૦,૨૨, ને બુધવાર ના રોજ વિજયા દસમી,,દશેરા ,,પ્રસંગે સવારે ૧૦,૧૫,સવાદશ થી, ૧૨,૧૫,સવાબાર...
CHOTAUDEPUR : ગર્ભવતી બહેનને સગા ભાઈએ જ આપ્યો દંડ
#buletinindia #gujarat
चारचोमा महादेव मन्दिर के लिए विशाल कावडयात्रा 12 अगस्त को ।
सुल्तानपुर. नगर से हर वर्ष की भांति 12वीं विशाल कावड़ यात्रा सोमवार 12 अगस्त को चार चोमा सोमेश्वर...
G20 Summit से पहले Delhi Metro के साथ कई जगहों पर Khalistani नारे लिखे गए, पुलिस ने क्या बताया?
G20 Summit से पहले Delhi Metro के साथ कई जगहों पर Khalistani नारे लिखे गए, पुलिस ने क्या बताया?
अठन्नी भारी पड़ गई... पोस्ट ऑफिस ने कस्टमर को नहीं दिए 50 पैसे, अब देने होंगे 15 हजार रुपये
चेन्नई। भारतीय डाक सेवा को एक उपभोक्ता को पचास पैसे राउंड आफ (पूर्णांक) करना महंगा पड़ा।...