જૈન સંપ્રદાયના આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ વિચરણ કરતા કરતા ચતુર્માસ કરવા નડીઆદ અજીતનાથ જીનાલયમાં આવી પહોંચતા સદ્ભાવના, કોમી એખલાસ અને ભાઇચારાનો સંદેશો લઇ સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન નડીઆદ હોદારો તેમજ મુસ્લીમ શ્રેષ્ઠીઓ આવી પહોંચ્યા. સકારાત્મક સાથે આણંદ સૌ હળીમળીને એક ઉજ્જ્વળ ભવિષ્ય તરફ પ્રયાણ કરીએ. માનવ સેવા પરમો ધર્મ અપનાવીએ એવા પ.પૂ. આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજે આશીર્વચન પાઠવ્યા. આ સમયે સંસ્થાના પ્રમુખ અરશીદભાઇ શેખ, જન. સેક્રેટરી ઇદ્રીશભાઇ મુસા, ઉપપ્રમુખ ગુગરમાન હબીબભાઇ, ખજાનચી ઇન્તીયાઝ વૈદ્ય, કન્વીનર ફીઝભાઇ મલેક, જોઇન્ટ રીક્રેટરી ઇકબાલભાઇ મેમણ, કમરૂદ્દીન કાઝી, જૈન સમાજના ટ્રસ્ટી શૈલેષભાઇ શાહ, જીજ્ઞેશભાઇ શાહ (ભોલાભાઇ) તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા તાલુકામાં છેલ્લા ચાર દિવસ થી બેવડી ૠતુનો અનુભવ.
ફતેપુરા તાલુકામાં છેલ્લા ચાર દિવસ થી બેવડી ૠતુનો અનુભવ થઈ રહ્યો છે. તાલુકામાં સવારથી ગરમીનું...
सीएमएचओ डॉ. सामर ने किया जनता क्लिनिक और पीएचसी रजत गृह का औचक निरीक्षण
बूंदी। सीएमएचओ डॉ. ओ पी सामर ने गुरुवार को संजय नगर स्थित जनता क्लिनिक का औचक निरीक्षण कर...
45 वां स्थापना दिवस पर भारतीय जनता पार्टीं के प्रत्याशी कृपाशंकर सिंह ने किया संबोधित।
जनपद जौनपुर में,45वां स्थापना दिवस पर भारतीय जनता पार्टीं के प्रत्याशी कृपाशंकर सिंह ने किया...
તળાવમાં ન્હાવા પડેલા 5 બાળકો ડૂબ્યા, તમામ બાળકોના મોત
ધ્રાંગધ્રા ગામ્ય વિસ્તારના મેથાન અને સરવાળ વચ્ચે તળાવમાં 5 બાળકો ડૂબી ગયા હતા. બાળકો ડૂબી જતાં...
মহানগৰীৰ ৰূপনগৰত অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ
মহানগৰীৰ ৰূপনগৰৰ অসম ৰাজ্যিক পৰিবহন নিগৰ ৱৰ্কশ্বপৰ সমীপত ভৰলু নৈৰ দলঙৰ তলত অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ...