જૈન સંપ્રદાયના આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ વિચરણ કરતા કરતા ચતુર્માસ કરવા નડીઆદ અજીતનાથ જીનાલયમાં આવી પહોંચતા સદ્ભાવના, કોમી એખલાસ અને ભાઇચારાનો સંદેશો લઇ સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન નડીઆદ હોદારો તેમજ મુસ્લીમ શ્રેષ્ઠીઓ આવી પહોંચ્યા. સકારાત્મક સાથે આણંદ સૌ હળીમળીને એક ઉજ્જ્વળ ભવિષ્ય તરફ પ્રયાણ કરીએ. માનવ સેવા પરમો ધર્મ અપનાવીએ એવા પ.પૂ. આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજે આશીર્વચન પાઠવ્યા. આ સમયે સંસ્થાના પ્રમુખ અરશીદભાઇ શેખ, જન. સેક્રેટરી ઇદ્રીશભાઇ મુસા, ઉપપ્રમુખ ગુગરમાન હબીબભાઇ, ખજાનચી ઇન્તીયાઝ વૈદ્ય, કન્વીનર ફીઝભાઇ મલેક, જોઇન્ટ રીક્રેટરી ઇકબાલભાઇ મેમણ, કમરૂદ્દીન કાઝી, જૈન સમાજના ટ્રસ્ટી શૈલેષભાઇ શાહ, જીજ્ઞેશભાઇ શાહ (ભોલાભાઇ) તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વહીવટી ચુસ્તપરંપરાઓની બાજ નજરો વચ્ચે નકલી સરકારી કચેરીઓના ૧૦૦કામોની દરખાસ્તોને વહીવટી મંજૂરીઓ આપવામાં આવે અને ૧૮.૫૯ કરોડ રૂપિયા ની ગ્રાન્ડ .....
ગુજરાત સરકારને પણ હચમચાવી મુકનારા દાહોદ જિલ્લાના ૬ સરકારી નકલી કચેરીઓ ના નામે દાહોદ પ્રાયોજના...
શ્રી શ્રીયાદે કેળવણી ડીસા દ્વારા કરાયું મીટીંગ નું આયોજન.
શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસા દ્રારા મિટિંગ નું આયોજન,,ડીસા ખાતે આજરોજ શ્રી શ્રિયાદે કેળવણી...
AAP govt had cheated farmers: Chugh, It's a poster govt in Punjab:Chugh
BJP national general secretary Tarun Chugh today said that the AAP government in Punjab has...
Smartphone Tips: पांच संकेत जो बताते हैं कि हैक हो चुका है आपका स्मार्टफोन, ऐसे कर सकेंगे बचाव
स्मार्टफोन हैकिंग की समस्या आजकल के परिवेश बहुत आम बात हो गई है। ऐसे में आप कैसे पता कैसे की आपके...