જૈન સંપ્રદાયના આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ વિચરણ કરતા કરતા ચતુર્માસ કરવા નડીઆદ અજીતનાથ જીનાલયમાં આવી પહોંચતા સદ્ભાવના, કોમી એખલાસ અને ભાઇચારાનો સંદેશો લઇ સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન નડીઆદ હોદારો તેમજ મુસ્લીમ શ્રેષ્ઠીઓ આવી પહોંચ્યા. સકારાત્મક સાથે આણંદ સૌ હળીમળીને એક ઉજ્જ્વળ ભવિષ્ય તરફ પ્રયાણ કરીએ. માનવ સેવા પરમો ધર્મ અપનાવીએ એવા પ.પૂ. આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજે આશીર્વચન પાઠવ્યા. આ સમયે સંસ્થાના પ્રમુખ અરશીદભાઇ શેખ, જન. સેક્રેટરી ઇદ્રીશભાઇ મુસા, ઉપપ્રમુખ ગુગરમાન હબીબભાઇ, ખજાનચી ઇન્તીયાઝ વૈદ્ય, કન્વીનર ફીઝભાઇ મલેક, જોઇન્ટ રીક્રેટરી ઇકબાલભાઇ મેમણ, કમરૂદ્દીન કાઝી, જૈન સમાજના ટ્રસ્ટી શૈલેષભાઇ શાહ, જીજ્ઞેશભાઇ શાહ (ભોલાભાઇ) તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
மணிப்பூர் உடன் மற்ற மாநிலங்களை ஒப்பிட முடியுமா?” - கார்கே சரமாரி கேள்வி
புதுடெல்லி: மணிப்பூர் விவகாரத்தில் அரசு என்ன நடவடிக்கை எடுக்கப் போகிறது என்பதை நாடாளுமன்றத்துக்கு...
स्लिम फिगर के चक्कर में अगर आप भी कर रहे हैं Starvation Diet, तो पड़ सकते हैं लेने के देने
वजन जल्दी कम करने और कमर पेट पर जमा फैट कम करने के लिए कुछ लोगों को डाइटिंग का ऑप्शन आसान लगता है...
ગુજરાત ના જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને તિરંગાની રોશનીથી શણગારાતા ખીલી ઉઠ્યો #pro #gujarat #dgp
ગુજરાત ના જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને તિરંગાની રોશનીથી શણગારાતા ખીલી ઉઠ્યો #pro #gujarat #dgp
કડીના નાનીકડી વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ બહાર ધો. 4ની છાત્રાના અપહરણનો પ્રયાસ
કડીના નાનીકડી વિસ્તારમાં રહેતા પરિવારની ધોરણ 4 માં અભ્યાસ કરતી કિશોરી ટ્યુશન પુરૂ થતાં ક્લાસીસની...