જૈન સંપ્રદાયના આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ વિચરણ કરતા કરતા ચતુર્માસ કરવા નડીઆદ અજીતનાથ જીનાલયમાં આવી પહોંચતા સદ્ભાવના, કોમી એખલાસ અને ભાઇચારાનો સંદેશો લઇ સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન નડીઆદ હોદારો તેમજ મુસ્લીમ શ્રેષ્ઠીઓ આવી પહોંચ્યા. સકારાત્મક સાથે આણંદ સૌ હળીમળીને એક ઉજ્જ્વળ ભવિષ્ય તરફ પ્રયાણ કરીએ. માનવ સેવા પરમો ધર્મ અપનાવીએ એવા પ.પૂ. આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજે આશીર્વચન પાઠવ્યા. આ સમયે સંસ્થાના પ્રમુખ અરશીદભાઇ શેખ, જન. સેક્રેટરી ઇદ્રીશભાઇ મુસા, ઉપપ્રમુખ ગુગરમાન હબીબભાઇ, ખજાનચી ઇન્તીયાઝ વૈદ્ય, કન્વીનર ફીઝભાઇ મલેક, જોઇન્ટ રીક્રેટરી ઇકબાલભાઇ મેમણ, કમરૂદ્દીન કાઝી, જૈન સમાજના ટ્રસ્ટી શૈલેષભાઇ શાહ, જીજ્ઞેશભાઇ શાહ (ભોલાભાઇ) તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તિલકવાડા પોલીસ મથકે પ્રોહીબ્યુશન અંગે નોંધાયેલા ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને કુકરદા ખાતેથી ઝડપી પાડતી તાલુકા પોલીસ
તિલકવાડા પોલીસ મથકે પ્રોહીબ્યુશન અંગે નોંધાયેલા ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને...
Breaking News: तबीयत बिगड़ने के बाद अस्पताल में भर्ती हुए Cricketer Vinod Kambli | Aaj Tak News
Breaking News: तबीयत बिगड़ने के बाद अस्पताल में भर्ती हुए Cricketer Vinod Kambli | Aaj Tak News
નાગણેચી માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજની બેઠક મળી
તળાજા તાલુકાના ઝાંઝમેર નાગણેચી માતાજીના મંદિરે વાજા રાઠોડ ક્ષષ્ટ્રીય સમાજની બેઠક મળી ...
How to use banana peel | કેળાની છાલ તમારા ચહેરાને ચમકદાર બનાવી શકે છે,જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો
How to use banana peel | કેળાની છાલ તમારા ચહેરાને ચમકદાર બનાવી શકે છે,જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો
PM મોદીજી આજથી બે દિવસ ગુજરાતમાં વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં છે.મોદીજી વિકાસના કામોનું લોકાર્પણ કરનાર છે તેઓ...