જૈન સંપ્રદાયના આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ વિચરણ કરતા કરતા ચતુર્માસ કરવા નડીઆદ અજીતનાથ જીનાલયમાં આવી પહોંચતા સદ્ભાવના, કોમી એખલાસ અને ભાઇચારાનો સંદેશો લઇ સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન નડીઆદ હોદારો તેમજ મુસ્લીમ શ્રેષ્ઠીઓ આવી પહોંચ્યા. સકારાત્મક સાથે આણંદ સૌ હળીમળીને એક ઉજ્જ્વળ ભવિષ્ય તરફ પ્રયાણ કરીએ. માનવ સેવા પરમો ધર્મ અપનાવીએ એવા પ.પૂ. આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજે આશીર્વચન પાઠવ્યા. આ સમયે સંસ્થાના પ્રમુખ અરશીદભાઇ શેખ, જન. સેક્રેટરી ઇદ્રીશભાઇ મુસા, ઉપપ્રમુખ ગુગરમાન હબીબભાઇ, ખજાનચી ઇન્તીયાઝ વૈદ્ય, કન્વીનર ફીઝભાઇ મલેક, જોઇન્ટ રીક્રેટરી ઇકબાલભાઇ મેમણ, કમરૂદ્દીન કાઝી, જૈન સમાજના ટ્રસ્ટી શૈલેષભાઇ શાહ, જીજ્ઞેશભાઇ શાહ (ભોલાભાઇ) તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાણોદર વાડી વિસ્તારમાંથી જુગાર રમતા 11 પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી પાડતી ઘોઘા પોલીસ
સાણોદર વાડી વિસ્તારમાંથી જુગાર રમતા 11 પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી પાડતી ઘોઘા પોલીસ
અમે અન્યાય અને ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી લડીશું: અરવિંદ કેજરીવાલ*
મનોજ સોરઠિયા પર હુમલો દર્શાવે છે કે ભાજપ ખૂબ જ હેરાન છે, તેમને સમજાતું નથી કે હવે શું કરવું, તેઓ...
Khelo India Northeast ত উজ্জ্বলিল বোকাখাতৰ আৰ্চাৰী খেলুৱৈ নিয়ৰ বৰা আৰু স্পৰ্শনীল দত্ত
দ্বিতীয় Khelo India Northeast আৰ্চাৰীৰ চাব জুনিয়ৰ শাখাত বোকাখাতৰ নিয়ৰ বৰা সোণ আৰু স্পৰ্শনীল দত্তই...
गोलाघाट में एनएचआरसीसीबी के सौजन्य से बाल दिवस पर कार्यक्रम आयोजित
आज समूचे देश के साथ ही गोलाघाट में भी बाल दिवस के उपलक्ष पर राष्ट्रीय मानव अधिकार एवं अपराध...