સંતરામ સભાગૃહ (બ્લડ બેંક હોલ) નડીઆદ ખાતે જુનિયર જેસીસ વીંગ ઓફ જેસીઆઇ નડીઆદ દ્વારા મુસ્કાન હર યુવા ચહેરે કી કાર્યક્રમ ઉદ્ઘાટક કીનોટ સ્પીકર જેસી ચિરાગ શાહ અને અતિથિવિશેષ ફાઉન્ડર ચેરપર્સન અને પત્રકાર શૈલેષભાઇ પરીખ (યુ.એસ.એ.)એ દીપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો. આ સમયે પ્રમુખ જેસી ઇલા પંડીત, ચેરમેન જેસી જય મહેતા, જેસી કૌશલ મહેશ્વરી, પ્રો. ચેરમેન પ્રાચી શાહ, સેક્રેટરી જેસી ધ્રુવ પટેલ, જો.પ્રો. ચેરમેન હેતવી સોની, તેજ શાહ, તેમજ કૃતિ સરૈયા અને મહેમાનો ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠાના થાવરમાં અર્બુદા સેનાનું મળ્યું સંમેલન,સાત દિવસમાં વિપુલ ચૌધરીને મુક્ત કરો નહિતો થશે આંદોલન
બનાસકાંઠાના થાવરમાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું જેમાં આગામી સાત દિવસમાં વિપુલ ચૌધરીને...
Lok Sabha Elections 2024: Ladakh में कांग्रेस ने उतारा उम्मीदवार, INDIA गठबंधन में आने लगी फूट
Lok Sabha Elections 2024: Ladakh में कांग्रेस ने उतारा उम्मीदवार, INDIA गठबंधन में आने लगी फूट
KL Rahul Replacement IPL 2023: केएल राहुल के रिप्लेसमेंट का एलान, ट्रिपल सेंचुरी जड़ने वाला LSG में हुआ शामिल
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। Karun Nair Replaces KL Rahul IPL 2023। आईपीएल 2023...
Donald Trump सरेंडर करने थाने पहुंचे, जेल जाने से पहले ऐसा पोज दिया, अब Viral हो गया | Mug Shot
Donald Trump सरेंडर करने थाने पहुंचे, जेल जाने से पहले ऐसा पोज दिया, अब Viral हो गया | Mug Shot
પાલનપુરના ખરોડિયા ગામ નજીક ધરોઈની પાઇપલાઇનમાં ભંગાણ..
પાલનપુરના ખરોડિયા ગામ નજીક ધરોઈની પાઇપલાઇનમાં ભંગાણ..