જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અત્રેના જીલ્લામાં નાસતા ફરતાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ડ્રાઈવ રાખી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી.તરાલ તથા સવેલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે.હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, કાલોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાના કામનો છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી નામે મનો ઉફે મનુ ઉફે કાણીયો છીસકાભાઈ જાતે મેડા રહે. ખંગેલા ગામ તા.જી.દાહોદ નાનો તેના ઘરેથી ગોધરા-કાલોલ થઈને પાવાગઢ જનાર છે તેવી બાતમીના આધારે કાલોલ શામળદેવી ચોકડી પાસે વોચ તપાસમાં રહી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરલે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શામળાજી મંદીરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ
રાજ્યભરમાં જન્માષ્ટમી પર્વની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકા, ડાકોર, શામળાજી,...
45 सेकंड में PM Modi ने मिट्टी में मिलाया अविश्वास प्रस्ताव, सब हैरान |INDIA on No Confidence Motion
45 सेकंड में PM Modi ने मिट्टी में मिलाया अविश्वास प्रस्ताव, सब हैरान |INDIA on No Confidence Motion
જૈનોના વિશમા તીર્થંકર શ્રી મુનિ સુવ્રત સ્વામી સહ શ્રી શનિદેવ પૂજન વિધાન કરવામાં આવ્યું
લીંબડી જૈન સંઘના ઉપક્રમે નૂતન ઉપાશ્રય હોલમાં તા ૨૩ને શનિવારે ચાતુર્માસ સ્થિત પૂ.આ.શ્રી.વિ....
એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા SNDT સ્કૂલ પાસે બીમાર નંદીને અબોલ તીર્થ ખાતે રિફર કરવામાં આવ્યો
એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા SNDT સ્કૂલ પાસે બીમાર નંદીને અબોલ તીર્થ ખાતે રિફર કરવામાં આવ્યો
मनसेचे जय-वीरु पुन्हा एकत्र? पाहा वसंत मोरे काय म्हणाले? Vasant More On Sainath Babar | MNS
मनसेचे जय-वीरु पुन्हा एकत्र? पाहा वसंत मोरे काय म्हणाले? Vasant More On Sainath Babar | MNS