જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અત્રેના જીલ્લામાં નાસતા ફરતાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ડ્રાઈવ રાખી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી.તરાલ તથા સવેલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે.હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, કાલોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાના કામનો છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી નામે મનો ઉફે મનુ ઉફે કાણીયો છીસકાભાઈ જાતે મેડા રહે. ખંગેલા ગામ તા.જી.દાહોદ નાનો તેના ઘરેથી ગોધરા-કાલોલ થઈને પાવાગઢ જનાર છે તેવી બાતમીના આધારે કાલોલ શામળદેવી ચોકડી પાસે વોચ તપાસમાં રહી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરલે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাওকাটা জলঠেংপাৰাৰ পিতৃহাৰা দুই ভাতৃয়ে লাভ কৰিলে চৰকাৰী চাকৰি
নাওকাটা জলঠেংপাৰাৰ পিতৃহাৰা দুই ভাতৃয়ে লাভ কৰিলে চৰকাৰী চাকৰি
સુરેન્દ્રનગર-અમદાવાદથી ચોરેલ મોટર સાયકલ અને રીક્ષા સાથે શખ્સ ઝડપાયો
જીલ્લામાં બનતા વાહન ચોરી તથા મિલકત સંબંધી વણ શોધાયેલ ગુન્હાસઓ શોધી કાઢવા સારૂ પરીણામલક્ષી કામગીરી...
Bihar Caste Census: बिहार में किसकी कितनी आबादी? बिहार सरकार ने जातीय जनगणना के आंकड़े किए जारी
Bihar Caste Census: बिहार में किसकी कितनी आबादी? बिहार सरकार ने जातीय जनगणना के आंकड़े किए जारी
सामाजिक उपक्रमांनी नवरात्र महोत्सव साजरा करणार -प्रा.सचिन उबाळे
श्री.अंबिका तुळजाई नवरात्र महोत्सव सुभाष रोड बीड,अध्यक्षपदी भोला जाधव,सचिव पदी गणेश ढवळे यांची...
રાધનપુરના સર્વોદય કાર્યકરનું નિધન થયું | SatyaNirbhay News Channel
રાધનપુરના સર્વોદય કાર્યકરનું નિધન થયું | SatyaNirbhay News Channel