કેળવણી મંડળ તેલનાર સંચાલિત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં ભારત માતાનું પૂજન કરી આરતી કરવામાં આવી હતી. કપડવંજ પંથકના જાણીતા વાર્તા સર્જક માધવ ગઢવીનું તેમના પ્રથમ પુસ્તક ‘મારા સમણે ઊગેલ વાતો ‘પ્રકાશિત થતા શાળાના આચાર્ય રસિકભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ એક પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભૂંભલી ગામે આહીર સમાજ દ્વારા વિજયા દશમીના રોજ શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો
ભૂંભલી ગામે આહીર સમાજ દ્વારા વિજયા દશમીના રોજ શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો
હાલોલ ખાતે વિશ્વકર્મા વંશીય સેના દ્વારા શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણી સહિત આભાર દર્શન કાર્યક્રમ યોજાયો.
પરંપરાગત કારીગર વર્ગ માટે PM વિશ્વકર્મા કૌશલ યોજનાની શરૂઆત કરવા બદલ તથા 27 % ઓબીસી અનામત જેવા...
Breaking News: Noida Sector 100 की Highrise Society में AC फटा, कई फ्लैट आग की चपेट में | Aaj Tak
Breaking News: Noida Sector 100 की Highrise Society में AC फटा, कई फ्लैट आग की चपेट में | Aaj Tak