કેળવણી મંડળ તેલનાર સંચાલિત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં ભારત માતાનું પૂજન કરી આરતી કરવામાં આવી હતી. કપડવંજ પંથકના જાણીતા વાર્તા સર્જક માધવ ગઢવીનું તેમના પ્રથમ પુસ્તક ‘મારા સમણે ઊગેલ વાતો ‘પ્રકાશિત થતા શાળાના આચાર્ય રસિકભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ એક પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા નગર પાલિકા દ્વારા વિકાસ ના કામો કરવામાં આવ્યા
મહુધા નગરપાલિકા દ્વારા નગરમાં વિકાસના કાર્યોને પૂર્ણ કરવામાં આવ્યા હતા.
જેમાં ભાથીજી મંદિર પાસે...
અમદાવાદના વેજલપુરથી રિપોર્ટર ગાડીવાળી@Sandesh News
અમદાવાદના વેજલપુરથી રિપોર્ટર ગાડીવાળી@Sandesh News
Opposition Alliance: भारत के लोकतंत्र, संविधान को बचाने के लिए विपक्ष है एकजुट: महबूबा मुफ्ती
नई दिल्ली, 2024 के लोकसभा चुनावों में अभी समय है, लेकिन चुनावों से पहले ही राजनीतिक दलों के बीच...
आज बीड जिल्ह्यात दोन कोरोना पॉझिटिव्ह
आज बीड जिल्ह्यात दोन कोरोना पॉझिटिव्ह
भामाशाह ने राजकीय सामुदायिक स्वास्थ्य केंद्र को भेंट की एम्बुलेंस केशवरायपाटन
भामाशाह ने राजकीय सामुदायिक स्वास्थ्य केंद्र को भेंट की एम्बुलेंस
केशवरायपाटन 8 अगस्त। कस्बे के...